google.com, newstruggle : ઑગસ્ટ 2023

ગુરુવાર, 31 ઑગસ્ટ, 2023

ગુજરાતી માં 2023,સુવિચાર અને તેનો અર્થ,સુવિચાર શાયરી,સુવિચાર એટલે શું,સુવિચાર ગુજરાતી માં,સુવિચાર in english,સુવિચાર ગુજરાતી

  💫શ્વાસ ખૂટી જાય ને ઈચ્છાઓ બાકી રહી જાય તે મૃત્યુ અને શ્વાસ બાકી રહી જાય ને ઈચ્છાઓ ખૂટી જાય તે મોક્ષ.


💫ભગવાન કહે છે...

તૂ કરતા વો હૈ, જો તૂ ચાહતા હૈ, પર હોતા વો હૈ, જો મૈં ચાહતા હું.

તૂ કરને લગ વો જો મૈં ચાહતા હૂં, ઔર ફિર દેખ, હોગા વો જો તૂ ચાહતા હૈ !

💫 અંધકારનો દોષ આપવા કરતા,

  એક નાનો દીવો પ્રગટાવો વધુ સારો છે!


💫The best time and the best relation are those when we say "Yes, I am fine.”


💫"Friends are like pages in book of life, every page with different subject. But best friend is index page covering every subject."


💫“સુખમાં એને શું કરવાના જે દુઃખમાં કામના આવે.”


💫જગતને મારું બનાવવા મથશો તો લોકો દુશ્મન બનશે, પણ જગતના તમે બની જશો, તો લોકો મિત્રો બની જશે !


💫॥ માણસ નથી બદલાતા, સંજોગો બદલાય છે, ત્યારે તેના અભિગમ પણ બદલાય છે. ભીડ વચ્ચે જ્યારે કોઈની ખોટ વરતાય છે, ત્યારે સાચા મિત્રોની કિંમત સમજાય છે !

💫આપણી પાસે સગાંવહાલાં, ઓળખીતાઓ અને અવારનવાર મળી જતાં મિત્રો તો ઘણાં જ છે, પણ આપણી જિંદગીને એક નવો મોડ આપે એવી આત્મીય મિત્રતા ક્યાં છે ?


💫સિદ્ધિના એકાદ વસંતે મિત્રો બધા

પરખાઈ જવાના,  ફૂલ હશે તે ખીલી ઊઠશે,

કાંટા સૌ કરમાઈ જવાના !



💫સુખમાં મિત્રો આપણને જાણે છે, ઓળખે છે. દુઃખમાં આપણે મિત્રોને જાણીએ છીએ, ઓળખીએ છીએ !


💫મૈત્રી એ આત્માઓનાં લગ્નનું બીજું નામ છે.


💫Friendship is not about it’s your fault, but about I am sorry, It's not about where are you ? but about I'm here for you. It's not about how could you ? but about I understand.


💫સાચો પ્રેમ બાહ્ય દેખાવ પર આધારિત નથી હોતો, જ્યાં આકર્ષણ નથી, ત્યાં પ્રેમની સાચી પરીક્ષા છે.


💫પ્રેમની કાળજી પણ રાખવી જ જોઈએ.


💫People are made to be loved & things are made to be used. The confusion in the world is that people are being used & things are being loved !


💫After breck-up between two lovers, someone asks boy – “You left - her or she left you ?” he smiled painfully & said - “Love left us !”


💫પ્રેમ એ માત્ર પવિત્ર અનુભૂતિ છે. ઈશ્વરની અણમોલ દેન છે. ગુમાવશો નહીં.


💫એક આશ્ચર્ય - મગજ બધું બોલે છે – જાણતું કશું નથી, હૃદય જાણે છે બધું જ, બોલતું કશું નથી !











































સોમવાર, 28 ઑગસ્ટ, 2023

ઈસરો માં જોબ મેળવવા તમારે સાયન્સ-મેથ્સના એક્સપર્ટ થવું પડે!

     ઈસરો માં જોબ મેળવવા તમારે સાયન્સ-મેથ્સના એક્સપર્ટ થવું પડે!




ચંદ્રયાન-૩ને પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતારવાની અદ્વિતિય અને વિશ્વભરમાં અનોખી સિદ્ધિ હાસલ કરીને ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ અવકાશક્ષેત્રે ભારતનો ડંકો ખરા અર્થમાં વગાડી દીધો છે. નાની ઉંમરથી શાળામાં અવકાશ વિશે વાંચીને કે પછી ઈતર વાચનમાં અવકાશ સફરની રોમાચક વિગતો વાંચીને ક્યારેક તમે પણ જો ઈસરોના સાયન્ટિસ્ટ થવાના સપના જોયા હોય તો. આજે આ સંસ્થામાં વૈજ્ઞાનિક બનવા માટેની તમારી શક્યતાઓની વાત કરીએ.


સાયન્સ મેથ્સમાં એક્સપર્ટ થવું જરુરી


સમગ્ર દુનિયાની જેના પર મીટ મંડાઈ હતી એ ચંદ્રયાનને તેના નિર્ધારિત ૬:૦૪ કલાકે ચંદ્ર પર ફરી  ઉતારી જ દેવાયું એના પરથી તમને આ વેજ્ઞાનિકો ગણતરીમાં એટલે કે મેથ્સમાં કેટલા ચોક્કા હશે તેનો તમને ખ્યાલ આવી ગયો હશે. તમારે બેઝિક સાયન્સ-મેથ્સમાં પાવરધા થવું પડે.


સીધી નિમણૂક અને પરીક્ષા દ્વારા પ્રવેશ; 


   ઈસરોમાં વૈજ્ઞાનિક તરીકે નો કરી મળવી એ એક સપનું સાચું થવા જેવી ઘટના છે. આ માટે સીધી નિમણૂક પણ થાય છે અને પરીક્ષા દ્વારા પણ પ્રવેશ મળે છે. આઇઆઇએસસી, આઈ આઈટી, એનઆઇટી વગેરે જેવી ટોચની સંસ્થાઓના ફિઝિક્સ, ઈલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન, એરોસ્પેસ એન્ડ મેકેનિકલ ફિડના મેરિટમાં આવતા ટોચના વિદ્યાર્થીઓને ઈસરો સૌપી ભરતીમાં લે છે. આ ઉપરાંત તમે આઈઆઈએસટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પેસ ટેક્નોલોજીમાં કરો અભ્યાસ કર્યો હોય તો, તમને ઈસરો પોતાની જરુર મુજબ વૈજ્ઞાનિક તરીકે નીમે છે. આ ઉપરાંત તમે બીઈ- બીટેકની ડિગ્રીમાં ૧.૮ સીજીપીએ સાથે અને કમ સે કમ ૯૫ ટકા સાથે ડિગી મેળવી હોય તો તમે પરીક્ષા આપીને ઈસરોમાં વૈજ્ઞાનિક થઈ શકો.


આટલી પરીક્ષાઓ આપીને ઈસરોમાં વૈજ્ઞાનિક થઈ શકાય


એરોસ્પેસ એન્જીનિયરીંગની બીટેક, એવિ ઓનિક્સ એન્જિનિયરીંગની બીટેક, ફિ ક્સમાં બેચલર્સ-માસ્ટર્સ કે પીએચડી, ફિઝિક્સ સોલિડ સ્ટેટ, એસ્ટ્રોનોમી, અર્થ સિસ્ટમ સાયન્સમાં માસ્ટર્સ, કે ઓપ્ટિકલ એન્જિનિયરીંગમાં એમટેક, એસ્ટ્રોનોમીમાં પીએચડીની ડિગ્રી.


ઈસરોમાં સાયન્ટિસ્ટની સાથે મેથેમેટિશ્યનોની મહત્વની ભૂમિકા


સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ફિઝિક્સ વિભાગના પ્રોફેસર ડો આઈ બી પટેલ કહે છે કે, ઈસરો જેવી અવકાશ ક્ષેત્રની વિશાળ સંસ્થામાં જુદા જુદા વિભાગમાં અનેક ફિલ્ડના વૈજ્ઞાનિકો કામ કરે છે. દાખલા તરીકે સ્પેસ વેહીકલ્સમાં મિકેનિકલ સ્ટાફ જોઈએ કે પછી સેટેલાઈટના સેન્સર્સ માટે ઈલેક્ટ્રોનિક્સના એરાપર્ટ વૈજ્ઞાનિકો જોઈએ. એ જ રીતે જો સ્પેસમાં લોંચિંગ કરવું હોય તો એરોનોટિક્સ ફિલ્ડના એક્સપર્ટ જોઈએ, ડો પટેલના કહેવા મુજબ આ તમામમાં મેથેમેટિક્સના એક્સપર્ટનો મહત્વનો ભાગ હોય છે. વિદેશના અનેક મિશનો ફેઈલ જવા પાછળ તેમનું નબળું ગણિત રહ્યું જ્યારે ભારતના એ કાર્ટ મેથેમેટિશ્યનોએ મિશન સફળતાપૂર્વક પાર પાડી બતાવ્યું.

ગુરુવાર, 24 ઑગસ્ટ, 2023

ગુજરાતી માં 2023,સુવિચાર અને તેનો અર્થ,સુવિચાર શાયરી,સુવિચાર એટલે શું,સુવિચાર ગુજરાતી માં,સુવિચાર in english,સુવિચાર ગુજરાતી









આવા બીજા ફોટો વાળા સુવિસાર વાચવા નિચે કલિક કરો 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

Gujarati suvichar


જન્મ થી મૃત્યુ એક માત્ર ચત્ય,


દુ:ખથી સુખ સુધી. ..

ગરીબીમાંથી અમીરી તરફ...

મુશ્કેલીઓમાંથી આસાનીઓ તરફ ...

દોસ્તો ! આ અગાઉ તમે જુદા જુદા વિષયો ઉપર મંતવ્યો જાણ્યાં..... આ બધાંનો સાર શું ?

શું કરીએ તો જીવન જીવ્યા જેવું લાગે ? કેમ જીવીએ તો મજા આવે ? શું કરીએ તો ભયમુક્ત જીવી શકાય ? આપણી પર્સનાલીટી ક્યારે સરસ, બરાબર ડૅવલપ થઈ જાય ? આ તમામના જવાબ અને આ આખા પુસ્તકનો સાર મેં અહીં રજૂ કરવા પ્રયત્ન કર્યો છે. જરૂરી નથી કે તમે તેને યોગ્ય જ માનો, સમજો . . . પણ તમે વિચારતા તો જરૂર થશો જ અને જો એ દિશામાં વિચારતા થયા... થોડુંક અનુકરણ કરતાં થયા, તો મારો બેડો પાર. જીવન ધન્ય થયું મારું એમ સમજીશ!


આપણે ક્યાં જન્મ લેવો, એ આપણા હાથમાં નથી, આપણી સાથે આકસ્મિક કેવી ઘટનાઓ બનશે, એ આપણાં હાથમાં નથી, જીવનસાથી કેવો મળશે એ ખબર નથી, કેટલા પૈસા કમાઈશું, ને કેવી રીતે ખબર નથી, કેટલાં ભાઈ-બહેન હશે ? કેવું ભવિષ્ય હશે ? કાલ કેવી હશે ? ઘડપણ કેવું હશે ? અને છેલ્લે મૃત્યુ ક્યારે આવશે ? અને સ્વર્ગ કે નર્ક ક્યારે મળશે એ પણ માલિક જાણે ! શું તમે ઉપરોક્ત તમામ વાતોના જવાબો જાણો છો ? ના...


તો આપણે શાને માટે ચિંતિત છીએ. શાને માટે ભય અને દ્વિધા અનુભવીએ છીએ ? આ વાત વિચારવા જેવી છે કે નહીં... ?


દોસ્તો, આપણા હાથમાં સાચી વાત છે કશું જ નહીં... ! હા છે... ધર્મ – ફ૨જ - જવાબદારી નિભાવવી. ઉપરના પ્રશ્નોના જવાબ નક્કી છે. પરંતુ ઈશ્વરે કહ્યું છે “તું તારો ધર્મ – ફ૨જ – જવાબદારી નિભાવ... ! બસ બાકી બધું મારી પર – છોડી દે !!” જન્મથી મા-બાપ પ્રત્યેની ફરજ, મોટા થઈને સ્કૂલ - સમાજ પ્રત્યેની ફરજ, લગ્ન કરીને પતિ-પત્ની કે નવા સગાંવ્હાલાં પ્રત્યેની ફરજ, નોકરી કરીએ તો જે તે ઓફિસ પ્રત્યેની ફરજ, બિઝનેસ કરીએ તો ગ્રાહક અને આપણા સપ્લાયર તરફની ફરજ, ઘડપણમાં આપણાં બાળકો, કુટુંબ પ્રત્યેની, જીવન દરમિયાન મિત્રો અને પાડોશી પ્રત્યેની ફરજ. બસ આ આપણાં હાથમાં છે, પણ આપણે તે નિભાવતા નથી... નથી... ને નથી જ... ! ને દેશ પ્રત્યેની ફરજ તો ૧% પણ નહીં. તો આપણું શું થાય ?


બુધવાર, 23 ઑગસ્ટ, 2023

ચંદ્રયાન-૩નું લાઈવ જુવો, ચંદ્રયાન ૩ ની સંપૂર્ણ માહિતી જુવો,

 ભારતના મૂન મિશન ચંદ્રયાન-૩નું લેન્ડર આજે તેના નિર્ધારિત સમયે સાંજે ૬:૦૪ વાગ્યે જ ચંદ્ર પર લેન્ડિંગ કરશે. ઇસરોએ મંગળવારે મિશન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ સિસ્ટમ્સ બરાબર રીતે કામ કરી રહી છે. તેમને સમયાંતરે ચેક કરવામાં આવી રહી છે. ચંદ્રયાન-૩ ચંદ્ર પર લેન્ડિંગ માટે ચોક્કસ જગ્યા શોધી રહ્યું છે. ૨૫ કિ.મી.ની ઊંચાઈએથી લેન્ડિંગ કરાવાશે. લેન્ડરના સોફ્ટ લેન્ડિંગમાં ૧૫થી ૧૭ મિનિટ લાગશે. આ સમયગાળાને ઇસરોના વિજ્ઞાનીઓ ‘૧૫ મિનિટ્સ ઑફ ટેરર’ કહી રહ્યા છે, કેમ કે આ ગાળામાં જ કોઈ ગરબડ થવાનું જોખમ વધુ રહે છે.



મિશન સફળ રહ્યું તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનારો વિશ્વનો પ્રથમ દેશ બની જશે. ઇસરોના વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ આજે સાંજે ૬:૦૪ વાગ્યે નિર્ધારિત લેન્ડિંગના બે કલાક પહેલાં લેન્ડર મોડ્યૂલની સ્થિતિ અને ચંદ્રની સપાટી પરની પરિસ્થિતિના આધારે નિર્ણય કરાશે કે તે સમયે લેન્ડિંગ યોગ્ય રહેશે કે નહીં? જો એક પણ પરિબળ નિર્ધારિત માપદંડ મુજબનું નહીં જણાય તો ૨૭ ઓગસ્ટે લેન્ડિંગ કરાવાશે. શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ ઠેકાણે ચંદ્રયાનના લેન્ડિંગનું લાઈવ પ્રસારણ બતાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.


મિશનની સફળતા માટે ઠેરઠેર પૂજા, હવન, પ્રાર્થના


ચંદ્રયાન-૩ મિશનની સફળતા માટે દેશભરમાં વિવિધ સ્થળોએ પૂજા, હવન અને પ્રાર્થના થઈ રહ્યા છે. મુંબઇના ચામુંડેશ્વરી શિવ મંદિરમાં મંગળવારે હવન કરાયો હતો તો ઉત્તરપ્રદેશના વારાણસીના કમરા સ્થિત મા કામાખ્યા મંદિરમાં ચંદ્રયાનની તસવીર સાથે ખાસ હવન-પૂજન કરાયું હતું.


સાંજે ૫:૨૦થી લાઇવ ટેલિકાસ્ટ



ચંદ્રયાન-૩ના લેન્ડિંગનું લાઇવ ટેલિકાસ્ટ આજે સાંજે ૫:૨૦ કલાકથી શરૂ કરાશે. 

ઈસરોની વેબસાઈટ httıs://www.isro.g.in, 

ઇસરોની યૂ-ટ્યૂબ ચેનલ જોવો ચેનલ, https://www.youtube.com/live/iaUMdB2b02I?si=E-g1K4uVNbJEfrGY

ઇસરોના ફેસબુક પેજ તથા દૂરદર્શન પર જોઈ શકાશે.


ચંદ્રયાત-૩ પાછળ ૬૦૦ કરોડ ખર્ચાયા


મિશન ચંદ્રયાન-૩ પર ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-૩ ૧૪ જુલાઈના રોજ લોન્ચ કરાયું હતું. ચંદ્ર સુધી પહોંચવામાં તેને ૪૧ દિવસનો સમય લાગવાનો હતો. ૨૩ ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે અને તે લેન્ડિગ કરશે કે તરત જ એક નવો ઈતિહાસ રચાશે.

ઈસરો સંસ્થા માં ભરતી કઈ રીતે થાય છે

ચંદ્ર પર ભારતની અત્યાર સુધીની સફર


» ભારતે તેનું પ્રથમ ચંદ્રયાન મિશન ૨૨ ઓક્ટોબર ૨૦૦૮ના રોજ લોન્ચ કર્યુ


» ચંદ્રયાન-૧ એ ચંદ્રની સપાટી પર પાણી શોધી કાઢ્યું અને તેનું નામ ઈતિહાસના પુસ્તકોમાં નોંધાવ્યું


» ચંદ્રયાન-૨ વર્ષ ૨૦૧૯માં લોન્ચ કરવામાં આવ્યું હતું. સોફટવેરની ખામીને કારણે ચંદ્રયાન-૨ ક્રેશ


» ચાર વર્ષ પછી ૧૪ જુલાઈ ૨૦૨૩ ના રોજ ચંદ્રયાન-૩ લોન્ચ કર્યુ. તેનું સોફટ લેન્ડિંગ ૨૩ ઓગસ્ટે ચંદ્ર પર કરવામાં આવશે,


ચંદ્રથી ૭૦ કિમી દૂરથી લેવાયેલી તસવીર

મંગળવારે ભારતીય અવકાશ એજન્સીએ દેશના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-૩ દ્વારા ૭૦ કિમી દૂરથી લેવામાં આવેલા ચંદ્રની વધુ તસવીરો શેર કરી છે. આ તસવીરો બુધવારે ઐતિહાસિક ચડાઉન દરમિયાન લેન્ડરને માર્ગદર્શન આપતા કેમેરામાંથી લેવામાં આવી હતી.



ચંદ્રયાન-૩: વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ રીતે ઈસરોમાં જોડાશે


નવી દિલ્હી: ભારત ચંદ્રયાન-૩ દ્વારા બુધવારે ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩ના લેન્ડિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે ઇસરોમાં જોડાશે. PM હાલમાં ૨૨ થી ૨૪ ઓગસ્ટ દરમિયાન યોજાનારી ૧૫મી BRICS સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકામાં છે.


આતુરતાથી રાહ જોઉં છું : સુનિતા


મૂળ ગુજરાતી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે કહ્યું કે, ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટી પર ઊતરે તે પળની આતુરતા સાથે રાહ જોઈ રહી છું. મને એ વાતની ખુશી છે કે ભારત સ્પેસ રિસર્ચ અને ચંદ્ર પર સ્થાયી જીવનની શોધમાં આગળ છે.


ચંદ્ર પર અમેરિકાતી અત્યાર સુધીની સર


૧. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના એપોલો-૧૧ દ્વારા પ્રથમ વખત માનવીએ ચંદ્ર પર પગ મૂક્યો. ૨૦ જુલાઈ, ૧૯૬૯ના રોજ, નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્વિન ચંદ્ર પર ઉતરનાર અનુક્રમે પ્રથમ અને બીજા અવકાશયાત્રી બન્યા.


૨. એપોલો ૧૭ એ નાસાના એપોલો પ્રોગ્રામનું બીજું મિશન હતું. તે ૭ ડિસેમ્બર ૧૯૭૨ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ૧૯ ડિસેમ્બર ૧૯૭૨ના રોજ પૃથ્વી પર પાછું આવ્યું હતું. આ પહેલું મિશન હતું જે રાત્રે લોન્ચ કરવામાં આવ્યું હતું.


૩. અમેરિકાએ ચંદ્ર પર ૩૧ મિશન મોકલ્યા. જેમાંથી ૧૭ નિષ્ફળ ગયા. રશિયાનું લૂતા-૨૫ મિશન નિષ્ફળ


રશિયાનું ચંદ્રમિશન નિષ્ફળ ગયું. ચંદ્રની સપાટી પર જ તે ક્રેશ થઈ ગયું હતું. ૪૭ વર્ષ પછી રશિયા દ્વારા ચંદ્ર મિશન મોકલાયું હતું. ૧૯૯૧માં સોવિયેત સંઘના વિભાજન પછીનું પહેલું મિશન હતું.


 ઈસરો નું નવું મિશન સમુદ્ર યાન વિશે જાણો


સોમવાર, 21 ઑગસ્ટ, 2023

દેશ ની મોટી મોટી બેંકોમાં ભરતી થવા આજે જ અરજી કરો, બેન્ક માં ભરતી

 ઈન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ એન્ડ સિંધ બેંક સહિતની બેંકોમાં તોકરી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે

બેંક કર્મચારી પસંદગી સંસ્થાન દ્વારા દેશભરમાં ૩૦૪૯ પ્રોબેશનરી પદો પર સીધી ભરતી માટે નોટિફિકેશન અપાયું છે. આ નોટિફિકેશન મુજબ, ચાલુ મહિને તમે અરજી કરી શકો છો.



કઈ બેંકોમાં ખાલી જગ્યા


ચાલુ માસે તમે અરજી કરો તો બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, કેનરાબેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ એન્ડ સિંધ બેંક યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક તેમજ બેંક ઓફ મહારાષ્ટ્ર જેવી બેંકોમાં તમને ભરતી મળી શકે.


અરજી માટેની ફી


અરજી કરતી વખતે તમારે જનરલ, ઓબીસી યા ઈડબલ્યુએસ ઉમેદવાર તરીકે ૮૫૦ રુપિયા જ્યારે એસસી, એસટી, પીડબલ્યુડી તથા અન્ય વર્ગના ઉમેદવાર તરીકે ૧૭૫ રુપિયા ભરવાના રહેશે.


વયમર્યાદા 


ઉમેદવારની વય તારીખ ૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ૨૦ થી ૩૦ વર્ષની વચ્ચેની હોવી જોઈએ. અનામત વિભાગના ઉમેદવારોને માટે અધિક્તમ વયમર્યાદામાં છૂટ આપવામાં આવે છે.


સિલેક્શન પ્રોસેસ


» પ્રિલિમ લેખિત પરીક્ષા

» મેઈન્સ લેખિત પરીક્ષા

» ઈન્ટર્વ્યુ

» ડોક્યુમેન્ટ વેરીફિકેશન

» મેડિકલ એક્ઝામ



આ રીતે અરજી કરો


» સત્તાવાર વેબસાઈટ પર જાવ.

» આઈબીપીએસ રીક્રુટમેન્ટ ૨૦૨૩ પર ક્લિક કરો.

» એપ્લાય ઓનલાઈનનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.

» એપ્લિકેશન ફોર્મ ખુલશે, તેમાં તમામ વિગતો ભરો.

» તમારા તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરી અપલોડ કરો. » ફોર્મ વેરીફાય કરી સબમિટ પર ક્લિક કરો.

» ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી લો.



અગત્યની તારીખ


» નોટિફિકેશન અપાયું : ૩૧ જુલાઈ

» અરજી મોકલવાની શરુ : ૧ ઓગસ્ટ

» અરજી કરવાની આખર તારીખ: ૨૧ ઓગસ્ટ

» પ્રારંભિક પરીક્ષા: સપ્ટેમ્બર- ઓક્ટોબર, ૨૦૨૩

» મુખ્ય પરીક્ષા: નવેમ્બર, ૨૦૨૩



જાણીતા કી વર્ડ 


bank bharti 2023

bank bharti 2023

bank bharti 2023 gujarat

bank bharti 2023 10th pass

bank bharti 2023 maharashtra

bank bharti 2023 rajasthan

bank bharti 2023 mp

hdfc bank bharti 2023

sbi bank bharti 2023

idbi bank bharti 2023

gramin bank bharti 2023



રવિવાર, 20 ઑગસ્ટ, 2023

ક્લાઈમેટ ચેન્જને કારણે થારનું રણ સદીના અંતસુધીમાં લીલુંછમ થાશે!


ક્લાઈમેટ ચેન્જને કારણે વિશ્વનાં કેટલાક રણનો વિસ્તાર વધુ સૂકો ભઠ્ઠથઈ રહ્યો છે. નિષ્ણાતોનાં મતે ૨૦૫૦ સુધીમાં સહરાનાં રણનું કદ વર્ષે ૬૦૦૦ ચોરસ કિ.મી જેટલું વધશે. છેલ્લા કેટલાક અભ્યાસ પરથી જણાયું છે કે થારનાં રણ વિસ્તારમાં એટલે કે ભારતનાં ઉત્તર પશ્ચિમ અને પાકિસ્તાનનાં વિસ્તારોમાં ૧૯૦૧થી ૨૦૧૫ સુધીમાં વરસાદમાં ૧૦૫૦ ટકાનો વધારો થયો છે. આથી આ વિસ્તારમાં લીલોતરી વધી રહી છે. ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન જે રીતે ઘટી રહ્યું છે તે જોતા વરસાદનું આ પ્રમાણ ૫૦૨૦૦ ટકા વધી શકે છે.


થારનું રણવિશ્વનું ૨૦મા ક્રમનું મોટું રણ છે જ્યારે સબટ્રોપિક્લ રણમાં તેતો ૯મો નંબર છે ખાસ કરીને તેનું સુકા વિસ્તારનાં વિસ્તરણ માટે જાણીતું બનેલું થારનું રણ સદીનાં અંત સુધીમાં ક્લાઈમેટ ચેન્જને કારણે લીલુંછમ અને હરિયાળુ બની જશે તેવી સંભાવના એક અભ્યાસમાં વ્યક્ત કરાઈ છે. અભ્યાસનાં તારણો જણાવે છે કે થારનાં રણનાં ક્લાઈમેટ ચેન્જને કારણે આકસ્મિક ફેરફાર થઈ રહ્યો છે. તાપમાન વધવાને કારણે વિશ્વનાં અનેક રણ વધુ મોટા થઈ રહ્યા છે.

જગલો સુકાઈને સુકો ભઠ્ઠ થઈ રહ્યો છે અને રણમાં ફેરવાઈ રહ્યો છે. પણ થારનાં રણ માટે ગંગા ઉલટી વહી રહી છે ત્યાં હરિયાળી ફેલાઈ રહી છે. જો તેમાં સતત હરિયાળીનો બદલાવ ચાલુ રહેશે તો આ સદીનાં અંતમાં કે આગામી સદીની શરૂઆતમાં તે લીલુંછમ જોવા મળશે. થારનું રણ બે ભાગમાં વહેંચાયેલું છે. ૨ લાખ ચોરસફુટ વિસ્તારમાંથી થોડો વિસ્તાર ભારતનાં રાજસ્થાનમાં આવેલો છે જ્યારે મોટાભાગનો હિસ્સો પાકિસ્તાનનાં પંજાબ અને સિંધ પ્રાંતમાં છે. થારનું રણ વિશ્વનું ૨૦મા ક્રમનું મોટામાં મોટું રણ જ્યારે સબટ્રોપિકલ રણમાં તેનો ૯મો નબર છે.


કલાય મેન્ટ ચેન્જ


ના કારણે વિશ્વ નાં  કેટલાક રણનો  વિસ્તાર વધુ સુકોભઠ્ઠ થઈ રહ્યો છે. 

ક્લાઈમેટ ચેન્જને કારણે વિશ્વનાં કેટલાક રણનો વિસ્તાર વધુ સૂકો ભઠ્ઠથઈ રહ્યો છે. નિષ્ણાતોનાં મતે ૨૦૫૦ સુધીમાં સહરાનાં રણનું કદ વર્ષે ૬૦૦૦ ચોરસ કિ.મી જેટલું વધશે. છેલ્લા કેટલાક અભ્યાસ પરથી જણાયું છે કે થારનાં રણ વિસ્તારમાં એટલે કે ભારતનાં ઉત્તર પશ્ચિમ અને પાકિસ્તાનનાં વિસ્તારોમાં ૧૯૦૧થી ૨૦૧૫ સુધીમાં વરસાદમાં ૧૦૫૦ ટકાનો વધારો થયો છે. આથી આ વિસ્તારમાં લીલોતરી વધી રહી છે. ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન જે રીતે ઘટી રહ્યું છે તે જોતા વરસાદનું આ પ્રમાણ ૫૦૨૦૦ ટકા વધી શકે છે.



ચોમાસાની પેટર્ન પણ બદલાઈ રહી છે !


ભારતમાં ચોમાસાની પેટર્નમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે. પશ્ચિમનાં રાજ્યોમાં વધુ વરસાદ પડી રહ્યો છે. તેને કારણે થારનાં રણ વિસ્તારમાં જમીનમાં પાણીનો સંચય થઈ રહ્યો છે. ગુવાહાટી કોટન યુનિવર્સિટીના ફિઝીક્સ વિભાગનાં પ્રાધ્યાપક બી એન ગોસ્વામીનાં જણાવ્યા મુજબ ભારતનાં પશ્ચિમ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં ચોમાસાની ગતિવિધી વધી રહી છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. આથી કારણે રણ વિસ્તાર લીલોતરીમાં ફેરવાઈ રહ્યો છે. ભૂમધ્ય રેખા પર આવેલા હિન્દ મહાસાગરમાં હુંફાળા પાણીનો પ્રવાહ વધી રહ્યો છે.




શનિવાર, 19 ઑગસ્ટ, 2023

અમદાવાદ-ગાંધીનગર-ખેડામાં હળવોથી મધ્યમ, ડાંગ-વલસાડમાં ભારે વરસાદ પડી શકે

બંગાળ ની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને પગલે ગુજરાતમાં આવતીકાલથી વરસાદના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ શકે છે. રવિવારે હળવાથી મધ્યમ જ્યારે સોમવારે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે દમણ-દાદરા નગર હવેલી- ગાંધીનગર-અરવલ્લી-ખેડા-અમદાવાદ- આણંદ-પંચમહાલ-દાહોદ-મહીસાગર- સુરેન્દ્રનગર-ભાવનગર-બોટાદમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મધ્યમ જ્યારે સોમવારે ડાંગ-નર્મદા-છોટા ઉદેપુર-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગ૨ હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. 

 અમદાવાદમાં આજે ૩૩.૫ ડિગ્રી સાથે  સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો વધારો થયો હતો જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૧ ટકા-સાંજે ૪૯ ટકા હતું. હવામાન અંગે આગાહી કરતી  ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી બુધવાર સુધી વરસાદની સંભાવના  ૨૫ ટકા જેટલી જ છે. જોકે, આગામી  ૨૪ ઓગસ્ટથી મધ્યમ વરસાદની સંભાવના છે,




ભારે વરસાદ ની આગાહી


✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇




|

શુક્રવાર, 18 ઑગસ્ટ, 2023

ગુજરાત માં આગમી પાસ દીવસ ભારે વરસાદ ની શક્યતા ખરી!



ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ સતત વાદળો રહેવા છતાં વરસાદે વિરામ લઈ લીધો છે. 

વિવિધ વિસ્તારમાં છૂટા છવાયા ઝાપટા પડી રહ્યાં છે પરંતુ સારો વરસાદ ન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. 

જોકે હજુ આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા ઓ નથી. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યના એકપણ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ જણાવી નથી. 

વિવિધ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આ વખતે બિપરોય વાવાઝોડાના કારણે ચોમાસુ શરૂ થાય એ પહેલા જ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એટલુ જ નહી, જૂન મહિનામાં છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો હતો. 

એ પછી જુલાઈ માસમાં પણ એવરેજ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. 


જુલાઈ માસનાં અમુક દિવસોમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોએ પાકની જે વાવણી કરી હતી તેમાં નુકસાન જતાં અનેક વિસ્તારોમાં ફરી પાક રોપવો પડ્યો હતો. 

જોકે માસમાં વરસાદ ખેંચાતા જે પાક રોપવામાં આવ્યો છે તે સુકાઈ જાય તેવી નોબત આવી છે. બીજી તરફ હજુ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની કોઈ શક્યતાઓ ન હોવાની વિગતો હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેના પરથી આ વખતે ખેડૂતોની હાલત વધુ કફોડી બને તેવી શક્યતાઓ વધુ પ્રબળ બની છે.


✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇

  • વરસાદની આગાહી,
  • વરસાદની આગાહી ગુજરાતમાં,
  • વરસાદની આગાહી લાઈવ,
  • વરસાદની આગાહી ના સમાચાર,
  • વરસાદની આગાહી કેટલા દિવસની છે,
  • વરસાદની આગાહી લાઈવ 2023,
  • વરસાદની આગાહી ગુજરાત,
  • વરસાદની આગાહી કઈ તારીખે છે,
  • વરસાદની આગાહી ગુજરાતમાં 2023,
  • વરસાદની આગાહી હવામાન,
  • હવામાન નકશા,
  • હવામાન,
  • હવામાન આગાહી વરસાદની 2023,
  • હવામાનની આગાહી,
  • હવામાન વિભાગ,
  • હવામાન આગાહી આજની,
  • હવામાન અમદાવાદ,
  • હવામાન રાજકોટ ગુજરાત,
  • હવામાન ભાવનગર ગુજરાત,
  • હવામાન સુરત ગુજરાત,



બુધવાર, 16 ઑગસ્ટ, 2023

ભરૂચ જીલ્લા ની આ નવાઈ ની વાતો જાણો, ભરૃચ જિલ્લો,

 


ભરૂષ જીલ્લાનું મુખ્ય મથક ભરૂસ જ છે,

ભરૂચ જિલ્લાના તાલુકા ૯ છે ભરૂચ, અંકલેશ્વર, હાસોટ, જાઘડિય, વાગર, જબુસર, વાલિયા, આમોદ, નેત્રંગ,


 ભરૂચ જિલ્લા નું ક્ષેત્રફળ - 6528 ચો.કિ.મી.

 ભરૂચ જિલ્લા ની કુલ વસતી - 15,50,822

ભરૂચ જિલ્લા નું લીગ, શીશુ લીગ,વસતી ગીસતા નિચે મુજબ છે.

લિંગપ્રમાણ - 924

શિશુ લિંગપ્રમાણ - 914 W

વસતીગીચતા - 238

સાક્ષરતા - 83.03%

સ્ત્રી સાક્ષરતા - 76.79%

પુરુષ સાક્ષરતા - 88.80%


 

ભરૂચ જિલ્લાની વિશેષતાઃ

 

ભૃગુતીર્થ” કે “ભૃગુકચ્છ” તરીકે ઓળખાતું ભરૂચ સમૃદ્ધ બંદર હતું.

એશિયાનું સૌપ્રથમ કેમિક્લ પૉર્ટ દહેજ એ ભરૂચ જિલ્લાનું બંદર છે.

 “કડિયો ડુંગર’” તથા “સારસામાતાનો ડુંગર’ભરૂચ જિલ્લામાં આવેલો છે.

 ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર ભરૂચ (અંકલેશ્વર)માં આવેલું છે.

 વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ ભરૂચમાં ચાવજ ખાતે GNFC (Gujarat Narmada-Vally Fertilizers Company)નું કારખાનું આવેલું છે. 

‘“સુજની’’ નામની રજાઈ માટે ભરૂચ જિલ્લો જાણીતો છે.

ગુજરાતની સૌપ્રથમ મસ્જિદ ભરૂચ જિલ્લાના ગાંધાર ખાતે ઈ.સ.760માં બાંધવામાં આવી હતી.

ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ભરૂચ જિલ્લાના ‘‘અંક્લેશ્વર’ ખાતે આવેલ છે.

 ગુજરાતનો સૌથી લાંબો પુલ ‘“ગોલ્ડન બ્રીજ’ નર્મદા નદી ઉપર ભરૂચ જિલ્લામાં આવેલો છે.


ભરૂચ જિલ્લાની સરહદ :

ઉત્તરે વડોદરા, પૂર્વમાં નર્મદા, દક્ષિણમાં સુરત તથા પશ્ચિમમાં ખંભાતનો અખાત આવેલો છે.



 ભરૂચ જિલ્લા ના જોવાલાયક સ્થળો 

 

ભરૂચ :- નર્મદાના કિનારે ભૃગુઋષિએ વસાવેલું શહેર એટલે ભરૂચ. કનૈયાલાલ મુનશીના મતે પુરાણકાલીન નગરી “માહિષ્મતી” એ આ જ ભરૂચ. 

ઈતિહાસકારો તેના જુદા-જુદા નામ સૂચવે છે, જેમ કે, ‘ભૃગુતીર્થ’, ‘ભૃગુકચ્છ’, ‘ભૃગપુર’, ‘ભંડોચ’, ‘બ્રૉચ’


 ઈ.સ.1901માં રાણી વિક્ટોરિયાની યાદમાં લોકોએ બંધાવેલો વિક્ટોરિયા ટાવર જે 2001ના ભૂકંપમાં નાશ પામ્યો.


અંગ્રેજોએ ઈ.સ.1881માં બંધાવેલો ગોલ્ડન બ્રીજ જાણીતો છે જે ગુજરાતનો સૌથી લાંબો પુલ છે. આ ઉપરાંત ‘હંસદેવનો આશ્રમ’ આવેલો છે. ભરૂચ પ્રાચીનકાળનું સમૃદ્ધ બંદર હતું. કુમારપાળે બંધાવેલો ‘કોટ’ (કિલ્લો) આજે પણ છે.

 

1981માં ભરૂચ પાસે GNFCની સ્થાપના કરવામાં આવી છે. જેનો ‘યુરિયા પ્લાન્ટ’ વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ છે.


શુક્લતીર્થ :- સૌંદર્યધામ તથા શુકલેશ્વર મહાદેવ, નર્મદાજીનું મંદિર આવેલું છે.


કબીરવડ :- 600 વર્ષ જૂનો વડ આવેલો છે. કબીરવડ નર્મદાના પટમાં આવેલો ટાપુ છે.


અલિયાબેટ :- નર્મદાના મુખપ્રદેશમાં આવેલો બેટ જ્યાં ભારતનું સૌપ્રથમ સામુદ્રિક ખનીજતેલ મળી આવ્યું હતું.


ભાડભૂત :- અહીં નર્મદા માતાનું મંદિર તથા ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.


દર 18 વર્ષે અહીં કુંભમેળો ભરાય છે.


મુખ્ય નદીઓ :- નર્મદા, કરજણ, અમરાવતી, કીમ ખેતી :- કપાસ, ઘઉં, કઠોળ, મગફળી વગેરેની ખેતી કરવામાં આવે છે.


ખનીજ :- ગુજરાતમાં સૌથી વધુ અકીક ભરૂચ જિલ્લામાં મળી આવે છે.  

ભરૂચ જિલ્લાના બાલનેર, મતિબાણ અને સીસોદરા ખાતેથી ખનીજતેલ અને કુદરતી વાયુ મળી આવે છે.


ઉદ્યોગોઃ- :- ભરૂચ નજીક ચાવજ ખાતે ગુજરાત નર્મદા-વેલી ફર્ટિલાઇઝર કંપની (GNFC)નું કારખાનું આવેલું છે. જેનો યુરિયા પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ છે.


 રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48) પસાર થાય છે.


મેળા 

માઘમેળો :- ભરૂચ ખાતે, શ્રાવણ વદ નોમના દિવસે

 મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ

શુક્લતીર્થનો મેળો :- શુક્લતીર્થ ખાતે - કાર્તિકી પૂર્ણિમાના દિવસે

ભાડભૂતનો મેળો :- ભાડભૂતેશ્વર મહાદેવ - ભાડભૂત


રિખવદેવ જૈનનો મેળો, ભરૂચ


* રિસર્સ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :-


ગુજરાત ઇન્સેક્ટિસાઈઝ લિ. - અંકલેશ્વર


 કૉટન રિસર્ચ સ્ટેશન, ભરૂચ, હાંસોલ (કપાસ સંશોધન કેન્દ્ર) કુંડ / તળાવ :- બડબડયો કુંડ - અંકલેશ્વર


 સૂર્યકુંડ - ભરૂચ


ડેરી :- દૂધધારા ડેરી - ભરૂચ


* બંદરો :- એશિયાનું સૌપ્રથમ કેમિકલ પૉર્ટ દહેજ આવેલ છે. આ ઉપરાંત ભરૂચ, હાંસોટ અને કાવી બંદર પણ જાણીતાં છે.



મંગળવાર, 15 ઑગસ્ટ, 2023

આંબાલાલ પટેલ ની હલબલાવી નાખે તેવી આગાહી,આ દિવસથી ધોઈ નાખશે ગુજરાત ! ભારે વરસાદ નિ આગાહી

 આ વખતે જુલાઈ માસમાં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાનો હતો પરંતુ ઓગસ્ટ માસમાં દેશના મહત્તમ ભગો માં ચોમાસમાં બ્રેક આવી છે. 

કારણ કે, દેશના ઉત્તરીયભાગોમાં વરસાદની ધરી હિમાલયના ઉત્તરના ભાગોમાં છે અને ત્યાં સારો વરસાદ પડી રહ્યો છે. 

દેશના ઘણા ભાગોમાં વાદળો છે પરંતુ ભેજ ન હોવાથી વરસાદ થતો નથી. પરંતુ આગામી તા.૨૬મીથી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું. 

તેમણે જણાવ્યું હતુ કે, રાજ્યના પશ્ચિમ કાંઠે અને પશ્ચિમ ઘાટ તરફ તેજ ગતીના પવનો ફૂંકાઈ રહ્યાં છે અને તેમા સામાન્ય ભેજ હોવાથી થોડો ઘણા વરસાદી ઝાપટા પડે છે. 

તા.૨૦ ઓગસ્ટ બાદ ચોમાસાની ધરી નીચે આવવાની શક્યતા રહેશે અને તા.૧૬મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. તા.૧૭ ઓગસ્ટે મઘા નક્ષત્રમા સૂર્ય આવે છે અને અગત્સ્યનો ઉદય થાય છે. અગત્સ્યનો ઉદય વરસાદનો સિમાચિહ્ન ગણી શકાય. 


આ ઉપરાંત ભૂમધ્ય મહાસાગર ઉપર દક્ષિણ ગોળાર્ધ તરફ બનતાં ચારેક વાવાઝોડા બનેલ છે, જે ઉત્તર પેશીફીક મહાસાગર તરફ તેનો ભેજ ખેંચાઈ જાય છે. 

આથી જે ટ્રેડ પવનો ભૂમધ્ય રેખા ઉપર થઈને હિંદ મહાસાગરના માર્ગે આફ્રિકાના ભાગો ઉપરથી વળાંક લઈને અનિંબ સમુદ્ર તેમજ બંગાળના ઉપસાગરમાં સારો ભેજ લાવતાં નથી. એટલે ચોમાસા બ્રેક લીધી છે. 

તા.૧૯, ૨૦ અને ૨૧માં મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં અન્ય ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

 તા.૨૨ અને ૨૩મી ના રોજ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. પરંતુ તા.૨૪થી ૨૬ ઓગસ્ટ દરમિયાન ગુજરાત સહિત મુંબઈ-મહારાષ્ટ્રના ભાર્ગો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 

તા.૨૭થી ૩૧મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે તેવી શક્યતા છે. આને માત્ર અનુમાન ગણવુ કારણ કે, અલ નીનોની ભય રહે છે.


✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇

  • વરસાદની આગાહી,
  • વરસાદની આગાહી ગુજરાતમાં,
  • વરસાદની આગાહી લાઈવ,
  • વરસાદની આગાહી ના સમાચાર,
  • વરસાદની આગાહી કેટલા દિવસની છે,
  • વરસાદની આગાહી લાઈવ 2023,
  • વરસાદની આગાહી ગુજરાત,
  • વરસાદની આગાહી કઈ તારીખે છે,
  • વરસાદની આગાહી ગુજરાતમાં 2023,
  • વરસાદની આગાહી હવામાન,
  • હવામાન નકશા,
  • હવામાન,
  • હવામાન આગાહી વરસાદની 2023,
  • હવામાનની આગાહી,
  • હવામાન વિભાગ,
  • હવામાન આગાહી આજની,
  • હવામાન અમદાવાદ,
  • હવામાન રાજકોટ ગુજરાત,
  • હવામાન ભાવનગર ગુજરાત,
  • હવામાન સુરત ગુજરાત,


સોમવાર, 14 ઑગસ્ટ, 2023

#આજનું હવામાન, #ગુજરાત હવામાન, #હવામાન લાઈવ, #હવામાન નકશા, #હવામાન લાઈવ gujarat, #હવામાન લાઈવ map


આબાલાલ પટેલ ની ભયંકર આગાહી




ગુજરાત રાજ્ય ના હવામાન જો વાત કરવામાં આવે તો હાલ ગુજરાત માં ભારે વરસાદન ની શકયતા સાવ નહિવત છે, ગુજરાત માં વરસાદ ના જુદા જુદા મોડલો પણ એજ બતાવે છે કે વરસાદ ની શક્યતા ઓછી રહેલ છે