મંગળવાર, 28 જૂન, 2022
1 જુલાઈથી પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ. ઉત્પાદન , સ્ટોરેજ , વેચાણ પરના પ્રતિબંધની વિનંતી માટે ખાસ ટીમ દ્વારા નિરીક્ષણ
રવિવાર, 19 જૂન, 2022
આધાકાર્ડ સાથે મોબાઈલ નબર લીક હોય તો તમે ઘર બેઠા જ આ બધા કામ કરી શકો છો.
ગુરુવાર, 16 જૂન, 2022
ચોમાસા પહેલા ખેડૂતો બિયારણ અને દવાઓની ખરીદી કરતા અવશ્ય જાણવું કે નકલી કે પડતર બિયારણ તો નથી ને ? #નકલીબિયારણ થી ખેડૂતો ને છેતરાતા બચાવી લેવા અત્યંત આવશ્યક#
સોમવાર, 13 જૂન, 2022
શું ખરેખર તમે વોટસએપ વાપરો છો ? તો જાણો છો વોટ્સ એપ ના આ નવા ફિસર ને, ડિલીટ કરેલા msg ફરી કઈ રીતે લવવા? #વોટ્સએપ પર સરળતાથી રિકવર કરી શકાશે Delete for me કરેલો મેસેજ #new struggle #new struggle 99
બુધવાર, 8 જૂન, 2022
પેટ્રોલ માં ઇથેનોલ નું મિશ્રણ ,petrol ma ithenol nu misran
પેટ્રોલ - ડીઝલના વધતા ભાવો વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મહત્વનું કદમ ઉઠાવ્યું તેની બહુ નોંધ નથી લેવાઈ . મોદી સ ૨ કા ૨ે ૨૦૨૨ ના નવેમ્બરની શરૂઆત સુધીમાં પેટ્રોલમાં ૧૦ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગનું નક્કી કરેલું પણ આ ટાર્ગેટ પાંચ મહિના પહેલાં જ પાર પાડી દેવાયો રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસે મોદીએ આ એલાન કર્યું .
પેટ્રોલમાં ઈથેનોલ ભેળવાય તેથી પેટ્રોલની પડતર કિંમત ઘટી જાય તેથી પેટ્રોલના ભાવમાં ઘટાડો કરીને લોકોને રાહત આપી શકાય .
દેશ માટે ફાયદાની વાત એ રીતે છે કે , પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધ્યું તેના કારણે ક્રૂડ ઓઈલ ઓછું ખરીદવું પડશે . ક્રૂડ ઓઈલની ખરીદીમાં આપણે લાંબા થઈ જઈએ છીએ કેમ કે તેની ચૂકવણી અમેરિકન ડોલરમાં કરવી પડે છે . અત્યારે આપણું ક્રૂડની ખરીદીનું બિલ ૧૦ લાખ કરોડની આસપાસ છે .
મોદીના એલાનનો અર્થ એ થાય કે , પહેલાં આપણે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ખરીદતા તેમાં ૮.૫ ટકા ઈથેનોલ ભેળવાતું હતું , હવે ૧૦ ટકા ઈથેનોલ ભેળવાય છે . આ વાત સામાન્ય લોકોના ફાયદાની તો છે જ પણ દેશના ફાયદાની પણ છે . પેટ્રોલનો ભાવ લિટરના ૧૦૦ રૂપિયાની આસપાસ છે
જ્યારે ઈથેનોલ ૬૫ પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ દોઢ ટકા વધારાય તેના કારણે દોઢ ટકો વિદેશી હૂંડિયામણ પણ બચે તો ૧૫ હજાર કરોડનો ફાયદો થાય એ જોતાં મોદી સરકારે દેશનાવધારવાનો નિર્ણય લઈ લીધેલો . ૧૫ હજાર કરોડ બચાવ્યા છે . મોદી સરકારનું હવે પછીનું લક્ષ્ય પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ છે . આ એલાન વખતે પેટ્રોલમાં ૮.૫ ટકા ઈથેનોલ ભેળવવામાં આવતું હતું તેથી સાડા ત્રણ વર્ષમાં આ પ્રમાણે લગભગ અઢી ગણું કરીને ૨૦ ટકા કરવાનું મસમોટું લક્ષ્ય મોદીએ જાહેર કરેલું .
ભારત પાસે ઈથેનોલનું એટલું ઉત્પાદન નથી થતું તેથી આ લક્ષ્ય મુશ્કેલ છે પણ આ લક્ષ્ય હાંસલ થઈ જાય મોદીએ ગયા વરસે જ એલાન કરી નાંખેલું કે , ભારત ૨૦૨૫ સુધીમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ કરતું થઈ જશે . પહેલાં ૨૦૩૦ સુધીમાં ૨૦ ટકા બ્લેન્ડિંગનો ટાર્ગેટ રખાયેલો પણ પેટ્રોલ - ડીઝલના ભાવો વધતાં સરકારે આ નિર્ણયનો અમલ વહેલો કરવાનું નક્કી કરી નાંખ્યું . ક્રૂડના વધતા ભાવોના કારણે કેન્દ્રના માથે આર્થિક ભારણ વધ્યું તેથી સરકારે તેનો તોડ કાઢીને ઈથેનોલ બ્લેન્ડિંગનું પ્રમાણ 20% કર્યું છે
ન્યુઝ અમેરિકામાતો દેશનું ૩૦ હજાર કરોડનું ઉત્પાદન માટે સ્ટાર્ચ બેઝ્ડ પાક વિદેશી હૂંડિયામણ બચી જશે . વધારે લેવાથી ખાદ્યાન્નની અછત ગયા વરસના જૂનમાં ઉભી થઈ શકે તેવું કહ્યું
આ ચેતવણી સાવ આ જાહેરાત કરી ત્યારે આ વાત ભારત કાઢી નાંખવા જેવી નથી પણ સામે ભારત પાસે ૪૨૫ કરોડ લિટર ઈથેનોલ એ હકીકત પણ છે કે , ભારત પાસે પેદા કરવાની ક્ષમતા હતી . એ જંગી પ્રમાણમાં ખરાબાની જમીનો વખતના વપરાશ પ્રમાણે પેટ્રોલમાં છે .
આ જમીનોને ખેતીલાયક ૮.૫ ટકા ઈથેનોલ ભેળવવા બનાવીને ઈથોનલ માટેના પાક જરૂરી ૩૨૫ કરોડ લિટર એ લઈ શકાય . ભારતનો ખરાબાની ઈથેનોલ કરતાં ઉત્પાદન વધારે જમીનોને ખેતીલાયક જમીનોમાં હતું પણ ૨૦ ટકા ઈથેનોલ | ફેરવવાનો રેકોર્ડ સારો છે તેથી બ્લેન્ડિંગ માટે ઉત્પાદન ઓછું હતું , પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ કરવા ૮૫૦ કરોડ લિટર ઈથેનોલ જોઈએ .
સાદા શબ્દોમાં કહીએ તો સાડા ત્રણ વર્ષમાં સારો છે તેથી તેને અપનાવવામાં ખોટું નથી પણ મોદી સરકારે લાંબા ગાળાની યોજના બનાવવી જરૂરી છે
એ માટે પેટ્રોલના બદલે ઈથેનોલ પર ચલાવતાં વાહનોનું પ્રમાણ વધારવું પડે .
બ્રાઝિલે એ કરી બતાવ્યું છે . બ્રાઝિલમાં ૨૦ ટકા કારમાં બળતણ તરીકે માત્ર ઈથેનોલનો ઉપયોગ થાય છે . બ્રાઝિલ જંગી પ્રમાણમાં ઈથેનોલ પેદા કરે છે તેથી
વાહનોમાં માત્ર ઈથેનોલનો ઉપયોગ સામાન્ય છે . | ભારત ખાદ્યાન્નના ઉત્પાદનમાં ઘટાડા વિના ઈથેનોલનું ઉત્પાદન વધારવું શક્ય જ છે . પેટ્રોલ અને ઈથેનોલ બંને પર ચાલતાં ફ્લેક્સ - ફ્યુઅલ એટલે કે હાયબ્રિડ વાહનોનું પ્રમાણ વધારાય તો પણ મોટો ફરક પડે બે બળતણ પર ચાલતી કારને ફ્લેક્સ - ફ્યુઅલ કાર કહે છે ઈથેનોલ ઉત્પાદન બમણું કરવું છેલ્લા એક વર્ષમાં ભારત જેવા દેશ માટે પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારવાનો રસ્તો ટૂંકા ગાળા માટે અઘરો લાગે છે પણ અશક્ય નથી ઈથેનોલ સ્ટાર્ટ બેઝ્ડ તમામ પાકમાંથી બને પદુનિયાભરમાં નથી તેથી આટલા જંગી પ્રમાણમાં સહકારી સંસ્થા મકાઈ અને શેરડીમાંથી ઈથેનોલ બનાવવાનું પ્રમાણ વધારે છે
શેરડીમાંથી બનતું ઈથેનોલ વધારે સારું હોય છે તેથી ઈથેનોલ પર નિર્ભર બ્રાઝિલ જેવા દેશો મોટા ભાગનું ઈથેનોલ શેરડીમાંથી બનાવે છે . સંસ્થાઓને જોડવી ભારતમાં શેરડી અને મકાઈ બંને પાક જંગી પ્રમાણમાં પાકે છે તેથી ઈથેનોલનું ઉત્પાદન વધારવું મુશ્કેલ નથી . ઘણા નિષ્ણાતો ચેતવણી આપે છે કે ,
ઈથેનોલના ઉત્પાદન માટે સ્ટાર્ચ બેઝ્ડ પાક વધારે લેવાથી ખાદ્યાન્નની અછત ઉભી થઈ શકે . આ ચેતવણી સાવ કાઢી નાંખવા જેવી નથી પણ સામે એ હકીકત પણ છે કે , ભારત પાસે જંગી પ્રમાણમાં ખરાબાની જમીનો છે . આ જમીનોને ખેતીલાયક બનાવીને ઈથોનલ માટેના પાક લઈ શકાય . ભારતનો ખરાબાની જમીનોને ખેતીલાયક જમીનોમાં ફેરવવાનો રેકોર્ડ સારો છે તેથી તેને અપનાવવામાં ખોટું નથી પણ ફરક પડે .
બે બળતણ પર ચાલતી કારને ફ્લેક્સ - ફ્યુઅલ કાર કહે છે .
સંસ્થાઓ ઈથેનોલફ્લેક્સ શબ્દ ફ્લેકિસબલ પરથી આવ્યો છે . દુનિયામાં ઘણા પ્રકારનાં હાયબ્રિડ વાહનો છે . પેટ્રોલ અને ઈલેક્ટ્રિક બેટરીથી ચાલતાં હાયબ્રિડ વાહનો સૌથી લોકપ્રિય છે પણ પેટ્રોલ - ઈથેનોલ પર ચાલતાં હાયબ્રિડ વાહનો પણ છે .
અમેરિકામાં તો ઈથેનોલ - પેટ્રોલ | પર ચાલતી કારનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે . સાત - આઠ મહિના પહેલાં એલાન કરેલું કે , પોતે કાર ઉત્પાદક કંપનીઓએ ફરજિયાતપણે ફ્લેક્સ - ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન કરવું પડે એવો આદેશ બહાર પાડશે . ગમે તે કારણોસર એ આદેશ બહાર ના પડ્યો પણ ભવિષ્યમાં સરકાર એ કરી જ શકે . બ્રાઝિલ કે અમેરિકા જેવા ફ્લેક્સ - ફ્યુઅલ દેશોની કંપનીઓને ભારતમાં પ્રોત્સાહન આપવામાં આવે અમેરિકામાં મકાઈ - શેરડી | આપીને ઈથેનોલ પર જ ચાલતાં બહુ પાક પાકે છે તેથી ઈથનોલનું વાહનો વધારી શકે . ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન માટે સાયન્સ અમેરિકામાં ઈથેનોલનો ઉપયોગ સ્પેસ સહિતની ટેકનોલોજીમાં વધારે થાય છે પણ ફ્લેક્સ - ફ્યુઅલ કાર પણ વધી રહી છે . ૮૫ ટકા સુધી ઈથેનોલ ને ૧૫ ટકા પેટ્રોલનો ઉપયોગ કરતી કાર અમેરિકામાં બહુ છે . ભારતે પણ એ રસ્તે જવું જોઈએ . મોદી સરકાર આ દિશામાં વિચારતી નથી એવું પણ નથી . ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગકરીન એ દિશામાં કામ પણ પાછળ કાર્ય કરશે. એ રીતે ઈથેનોલથી ચાલતાં વાહનો માટે પણ ખાસ નીતિ બનાવી ને તે દિશામાં કાર્ય થાય . ભારતની ક્રૂડની વધતી જતી જરૂરીયાતોને જોતાં ભારતે એ કરવું જ પડશે . નહિંતર ટેક્સમાંથી થતી બધી કમાણી ક્રૂડ ઓઈલની આયાતમાં ખર્ચાશે . દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા કે લોકોના કલ્યાણની યોજનાઓ માટે નાણાં જ નહીં બચે .
સહકારી સંસ્થાઓ ઈથેનોલ ઉત્પાદન વધારી શકે ભારતમાં શેરડી અને મકાઈ બંનેનું જંગી પ્રમાણમાં ઉત્પાદન થાય છે પણ ઈથેનોલનું ઉત્પાદન બહુ વધતું નથી . તેનું કારણ ઈથેનોલના ટેકનોલોજીનો ઓછો વ્યાપ છે . મોદી સરકારે ઈથેનોલનું ઉત્પાદન વધારવું હોય તો સહકારી સંસ્થાઓને આ અભિયાનમાં જોડવી પડે . પ્રમાણમા જોડાયેલી છે . ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ સહકારી ખાંડ મિલો મોટા પ્રમાણમાં છે . આ સહકારી સંસ્થાઓને ઉત્પાદનની | ટેકનોલોજી વસાવવા માટે મદદ કરાય , ચોક્કસ ટાર્ગેટ અપાય તો ઈથેનોલનું ઉત્પાદન વધે એવું કૃષિ નિષ્ણાતોનું માનવું છે . ઈથેનોલથી કાર્બન ઓછા પ્રમાણમાં પેદા થાય છે તેથી ઈથેનોલનો ઉપયોગ વધે ભારતમાં શેરડીના ઉત્પાદન સાથે સહકારી સંસ્થાઓ મોટા તો પર્યાવરણને પણ ફાયદો થશે
અમેરિકામાં પેટ્રોલમાં ૫ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગની જ મંજૂરી બ્બઈથેનોલ ભેળવવાથી પેટ્રોલ સસ્તું થાય છે પણ કેટલીક ગંભીર આડઅસરો પણ છે . નિષ્ણાતોના મતે , ઈથેનોલ એકલું જ વપરાય તો બહુ અસરકારક બળતણ છે પણ પેટ્રોલમાં ભેળવવાથી કારના એન્જીન પર બહુ ખરાબ અસર પડે છે . તેના કારણે કારની હાલત બગડે છે , કારની આવરદા ઘટી જાય છે અને મેઈન્ટેનન્સનો ખર્ચ વધી જાય છે . કે પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાની છૂટ નથી . અમેરિકામાં છૂટ છે પણ પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ ૫ ટકાથી ઓછું રખાય છે . આથી વધારે પ્રમાણમાં પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવા પર પ્રતિબંધ છે . ભારતને અમેરિકાની જેમ પ્રતિબંધ મૂકવો ના પરવડે કેમ કે ભારતની પેટ્રોલની જરૂરીયાત બહુ વધારે છે . ભારત પાસે વાહનમાં બળતણના બીજા વિકલ્પો નથી તેથી ભારતે આ જ રસ્તો અપનાવવો પડે.ભારત જેવા દેશ માટે પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારવાનો રસ્તો ટૂંકા ગાળા માટે સારો છે તેથી તેને અપનાવવામાં ખોટું નથી પણ મોદી સરકારે લાંબા ગાળાની યોજના બનાવવી પડે , પેટ્રોલના બદલે ઈથેનોલ પર ચલાવતાં વાહનોનું પ્રમાણ વધારવું પડે . બ્રાઝિલે એ કરી બતાવ્યું છે . બ્રાઝિલમાં ૨૦ ટકા કારમાં બળતણ તરીકે માત્ર ઈથેનોલનો ઉપયોગ થાય છે .
વધુ માહિતી માટે આ સર નો વીડિયો જોઈ શકો છો
.
સોમવાર, 6 જૂન, 2022
ગુજરાત માં હીરા ઉદ્યોગ ની દુનિયાની સૌથી મોટી બિલ્ડીંગ નું વડાપ્રધાપદ નરેન્દ્ર મોદી ના હસ્તે થશે ઉદઘાટન
શનિવાર, 4 જૂન, 2022
વાહન - મોબાઈલ ચોરી થાય તો e - FIR કરી શકાશે #E-FIR can be done in case of vehicle-mobile theft#new struggle #new struggle 99
હવે વાહન - મોબાઈલ ચોરી થાયતો e - FIR કરી શકાશે ૩ દિવસમાં ફરિયાદનો નિકાલ થશે ,
સમયમર્યાદામાં કાર્યવાહી ન થાય તો પોલીસ અધિકારી સામે પગલાં ભરાશે, ગુજરાતમાં હવે વાહન ચોરી,મોબાઈલ ફોન ચોરીના કિસ્સામાં સિટિઝન પોર્ટલ - સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશન થી ઈ - fir ની સુવિધા મળશે,
ગુજરાત પોલીસ દ્વારા વાહન ચોરી - મોબાઈલ ફોન ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ (gujhome.hujarat.gov.in), સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપથી ઈ - fIR મેળવી શકાશે,જોકે આરોપી અજ્ઞાત હોય, ઘટના દમિયાન બળનો ઉપયોગ ના થયો હોય, ઈજા ન થઈ હોય તેવા કિસ્સામાં ઈ - FIR કરવાની રહેશે.આ ફરિયાદની તપાસમાં તથ્ય ચકાસીને ફરિયાદને FIR માં રૂપાંતર કરાશે.મહત્ત્વની બાબત એ છે કે, E-FIR અપલોડ થયાના ૪૮ કલાકમાં તપાસ અધિકારી ફરિયાદી નો કરી ખરાઈ કરશે , ૪૮ કલાકમાં તપાસ પૂરી કરીને પ્રાથમીક રિપોર્ટ થાણા ઈન્ચાર્જને મોકલવાનો રહેશે,એ પછી થાણા અધિકારી અહેવાલ મળ્યાના ૨૪ કલાકમાં ફરિયાદનો યોગ્ય નિકાલ કરશે, ઘટનાની વિગતો સાચી હશે તો ઈ - એફ આઈ આર દાખલ થશે.રાજ્યના ગૃહ વિભાગે ત્રીજી જૂને આ સંદર્ભે ઠરાવ કર્યો છે . ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે,જો ૭૨ કલાકમાં નિકાલ નહિ થાય તો ફરિયાદ પેન્ડિંગ હોવા અંગેનો ઈ - મેલ કે એસએમએસ તરતજ પોલીસ અધિક્ષક, મદદનીશ પોલીસ કમિશનરને જશે,बेकमे भरती की जानकारी के लिए क्लिक करें
એ પછી પોલીસ કમિશનર સુધી જાણ થશે.આમ પાંચ દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી નહિ થાય તો રનિંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે,એટલું જ નહિ પરંતુ ૧૨૦ કલાકની સમય મર્યાદામાં કાર્યવાહી નહિકરવા બદલ પોલીસ કમિશનર - નાયબ પોલીસ કમિશનર,પોલીસ અધિક્ષક પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરી તેમની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે, ગૃહ વિભાગના આ નિર્ણયના કારણે …સ્વમેળે ફરિયાદ કરવાથી ફરિયાદ નોંધવામાં પોલીસની આડોડાઈ નો અંત આવશે.ઈ - એફઆઈઆર અપલોડ થવાના ૭૨ કલાકમાં એટલે કે ત્રણ દિવસ સુધીમાં થાણા અધિકારીએ જણાવવા માં આવશે.
શુક્રવાર, 3 જૂન, 2022
Jay Ratneshwar Mahadev,જય રતનેસ્વર મહાદેવ દયાળ, દયાળ ગામ 364130,દરિયાની ભરતી સમયે સમુદ્ર પોતે જાન્ને મહાદેવજીના ચરણોને પંપાળવા આવતો હોય તેમ દિવસમાં બે વખત રત્નેશ્વર મહાદેવનો જળાભિષેક થાય છે,
![]() |











