ઈ.સ.1591 : - ભૂચરમોરીનું યુદ્ધ, અઝીઝ કોકા અને                                  છત્રસાલ વચ્ચે,ધ્રોલ, જામનગર, 

>ઈ.સ.1613 : - જહાંગીરના સમયમાં અંગ્રેજોએ સુરતમાં                             પ્રથમ વેપારી કોઠી સ્થાપી.

 > ઈ.સ.1622 : - શાહજહાં દ્વારા શાહીબાગનું નિર્માણ. 

 >ઈ.સ.1822 : - ગુજરાતી ભાષાના પ્રથમ વર્તમાનપત્ર મુંબઈ                          સમાચારનો પ્રારંભ.

 > ઈ.સ.1848 : - ગુજરાત વિદ્યાસભાની સ્થાપના. 

>ઈ.સ .1861 : - રણછોડલાલ છોટાલાલ દ્વારા અમદાવાદમાં                        સૌપ્રથમ કાપડની મિલની શરૂઆત.

 > ઈ.સ.1869 :- ગાંધીજીનો જન્મ.

> ઈ.સ.1905 : - ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના થઈ.

 > ઈ.સ.1915 : - ગાંધીજી આફ્રિકાથી હિન્દ પાછા આવ્યા.

&ઈ.સ.1917 : - સાબરમતી આશ્રમની સ્થાપના. કાળ 

>ઈ.સ.1920 : - ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ.

 &ઈ.સ .1934 : - અમદાવાદમાં જ્યોતિસંઘની સ્થાપના. 

→ ઈ.સ.1935 : - ગુજરાતમાં પ્રાંતિક સ્વરાજ્યની સ્થાપના.                           (હિન્દ સરકારના ધારા મુજબ) 

→ ઈ.સ.1938 : - હરિપુરામાં સુભાષચંદ્ર બોઝના                                        અધ્યક્ષપણા હેઠળ કૉન્ગ્રેસનું અધિવેશન                            યોજાયું.

 → ઈ.સ.1942 : - હિન્દ છોડો આંદોલન, વિનોદ                                         કિનારીવાલા  શહીદ થયા .

 → ઈ.સ.1947 : - ભારતને આઝાદી મળી #આરઝી                                    હકૂમતની સ્થાપના કરવામાં આવી.