આપણે બધા સવારમાં ઊઠીને રોટલી તો ખાતા જોઈએ છીએ. અને રોટલી બનાવતા પણ ઘણા બધા ને આવડતી હોય છે. જયારે કોઈ મોટા પ્રસંગ કે લગ્ન જેવા સમયે રોટલી બનાવવા માટે કેટલી બધી મહેનત થતી હોય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, આ નવું મશીન આવી ગયું છે રોટલી બનાવવાનું, રોટલી બનાવવા માટે આ મશીનમાં લોટ પાણી અને તેલ નાખી દેવામાં આવે છે પછી મશીનની રોટલી બની જાય છે, આ મશીન નો ઉપયોગ જ્યારે લગ્ન કે કોઈ મોટા સંભારણા હોય ત્યારે આ મશીન ની મદદ થી રોટલી બનાવવાનું કામ ઝડપી બનાવી શકાય છે, કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો,એટીલી બનાવવાનું મશીન.
* જોવાલાયક સ્થળો :- છોટા ઉદેપુર જિલ્લા ના જોવાલાક સ્થળો હિંમતનગર :- જૂનું નામ : અહમદનગર -> નાસિરૂદ્દીન અહમદશાહ પહેલાએ હાથમતી નદીના કિનારે “અહમદનગર” વસાવેલું, પાછળથી ત્યાંના રાજવી કુંવર હિંમતસિંહજીના નામ પરથી “હિંમતનગર” રાખવામાં આવ્યું. → મુસ્લિમ સલ્તનતકાળમાં બંધાયેલો રાજમહેલ ઉપરાંત ઈ.સ.1522 માં બંધાયેલ “કાઝી વાવ” આવેલી છે. દાહોદ જીલ્લા ની રગીન વાતો જાણો આકોદરા ઍનિમલ હૉસ્ટેલ :-હિંમતનગર પાસે આવેલા આકોદરા ગામ ખાતે ભારતની સૌપ્રથમ એનિમલ હૉસ્ટેલ”નું ઉદ્ઘાટન 4 મે, 2011ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ઈડર :- ઈડરનાં રમકડાં વખણાય છે. → સાબરકાંઠા જિલ્લાનો ભાગ પહેલા “ઈડર સ્ટેટ’” તરીકે ઓળખાતું હતું. ઈડરમાં “ઈડરિયો ગઢ” આવેલો છે. રાવ રણમલની ‘રણમલ ચોકી’ આવેલી છે. રાવ રણમલનો ઉલ્લેખ કવિ શ્રીધરે “રણમલ છંદ’માં કર્યો છે. → આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર “રૂઠી રાણીનું માળિયું' નામનો મહેલ આવેલો છે. જેનો જીર્ણોદ્ધાર કુમારપાળે કરાવ્યો હતો. પ્રાંતિજ :- બ્રાહ્મણોની 7 કુળદેવીઓનાં મંદિર આવેલાં છે. તેમ જ ખડાયતા બ્રાહ્મણોના કુળદેવતા “કોટાયર્ક”નું મંદિર આવેલું છે. પ્રાંતિજ પાસ...
💥💥 અરવલ્લી જીલ્લાના જોવાલાયક સ્થળો :-💥🌾 👉મોડાસા :- 15મી સદીમાં કવિ પદ્મનાભે “કાન્હડદે પ્રબંધ’માં રાજા બત્તડનું “મહુડાસુ” એવો ઉલ્લેખ કરેલ છે. પ્રાચીનકાળમાં ૨ેલ છે. “મોહડકવાસક” નામથી આ નગર જાણીતું છે. 👉સલ્તનતકાળના હજીરા અને દરગાહો આવેલી છે. ખેડા જીલ્લા ની મજાની વાતો જાણો ✨આ ઉપરાંત મોડાસા નજીક બાજકોટ ખાતે દેવરાજધામ આવેલું છે. જ્યાં દેવાયત પંડિતની સમાધિ આવેલી છે. ✨મહાદેવ ગ્રામ (બાકરોલ) :- સમગ્ર ભારતમાં દિલ્હીના રાજઘાટ સિવાયની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું એકમાત્ર સમાધિ સ્થળ જે મહાદેવ ગ્રામ ખાતે મેશ્વો અને ઝૂમ્મર નદીના સંગમસ્થાને “હાથિયા ડુંગર” પર આવેલ છે. ✨શામળાજી ઃ- પ્રાચીન નામ - ગદાધરપુરી, જે મેશ્વો નદીના કિનારે આવેલ છે. ✨ગદાધરપુરીના નામે જાણીતા આ નગરમાં વિષ્ણુની ગદાધારણ કરેલી મૂર્તિ આવેલી છે. મંદિરનું બાંધકામ ચૌલુક્યશૈલીમાં થયેલું છે. ✨ મેશ્વો અને પિંગળા નદીના સંગમસ્થાન “નાગધરા” તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ‘શ્યામલવન’આવેલું છે. ✨દેવની મોરી :- શામળાજી પાસે આવેલા દેવની મોરી ખાતે ક્ષત્રપકાળનો બૌદ્ધ સ્તૂપ ‘“ઈંટેરી સ્તૂપ’’ તથા બુદ્ધની પ્રતિમા મળી આવી છે. અમદાવાદ માં રાત્ર...
ભાવનગરમા ગઈકાલની સરખામણીમા મહત્તમ તાપમાનમાં ૧.૦ ડિગ્રીનો વધારો થયો હતો. આજે મહત્તમ તાપમાન વધીને ૩૭.૮ ડિગ્રીએ અટક્યું હતુ. જેના કારણે બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ ગયો હતો. છે. ભાવનગરમાં અગાઉ કમોસમી વરસાદના કારણે તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલુ નિચુ રહેતા આગ ઓકતી ગરમીમા રાહત થઈ છે. કલાયમેંટ ચેન્જ ની અસરભયંકર તબાહી સર્જાઇ શકે છે ઉનાળાની શરૂઆત બાદ મે મહિનામા વાતાવરણમાં વારંવાર પલટાના કારણે તાપમાન ૪૦પ્લસ થયા બાદ ફરી ડાઉન થતા કાળઝાળ ગરમીમા અંશતઃ રાહત થઈ રહી છે. જો કે, મોડી રાત્રિ સુધી બફારાનો સામનો કરવો પડે હવામાનસુત્રો મુજબ આજે લઘુતમ તાપમાન ૨૭.૬ ડિગ્રી, ભેજ ૪૬ ટકા અને પવનની ઝડપ ૨૪ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. ગુજરાતનાં ૭ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીને પાર પહોંચતાં ગરમી વધી અમદાવાદ-સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી, તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચ્યું રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન અડધાથી ૨ ડિગ્રી જેટલું ઊંચકાયું અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે એક દિવસમાં અડધાથી બે ડિગ્રી જેટલો પારો ઉંચકાતાં ગરમીનું જોર વધ્યું છે. આજે શુક્રવારે પવન ન ફૂંકાવાના કારણે કાળઝાળ ગરમીથી લોકો તોબા...
* જોવાલાયક સ્થળો :- છોટા ઉદેપુર જિલ્લા ના જોવાલાક સ્થળો હિંમતનગર :- જૂનું નામ : અહમદનગર -> નાસિરૂદ્દીન અહમદશાહ પહેલાએ હાથમતી નદીના કિનારે “અહમદનગર” વસાવેલું, પાછળથી ત્યાંના રાજવી કુંવર હિંમતસિંહજીના નામ પરથી “હિંમતનગર” રાખવામાં આવ્યું. → મુસ્લિમ સલ્તનતકાળમાં બંધાયેલો રાજમહેલ ઉપરાંત ઈ.સ.1522 માં બંધાયેલ “કાઝી વાવ” આવેલી છે. દાહોદ જીલ્લા ની રગીન વાતો જાણો આકોદરા ઍનિમલ હૉસ્ટેલ :-હિંમતનગર પાસે આવેલા આકોદરા ગામ ખાતે ભારતની સૌપ્રથમ એનિમલ હૉસ્ટેલ”નું ઉદ્ઘાટન 4 મે, 2011ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ઈડર :- ઈડરનાં રમકડાં વખણાય છે. → સાબરકાંઠા જિલ્લાનો ભાગ પહેલા “ઈડર સ્ટેટ’” તરીકે ઓળખાતું હતું. ઈડરમાં “ઈડરિયો ગઢ” આવેલો છે. રાવ રણમલની ‘રણમલ ચોકી’ આવેલી છે. રાવ રણમલનો ઉલ્લેખ કવિ શ્રીધરે “રણમલ છંદ’માં કર્યો છે. → આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર “રૂઠી રાણીનું માળિયું' નામનો મહેલ આવેલો છે. જેનો જીર્ણોદ્ધાર કુમારપાળે કરાવ્યો હતો. પ્રાંતિજ :- બ્રાહ્મણોની 7 કુળદેવીઓનાં મંદિર આવેલાં છે. તેમ જ ખડાયતા બ્રાહ્મણોના કુળદેવતા “કોટાયર્ક”નું મંદિર આવેલું છે. પ્રાંતિજ પાસ...
💥💥 અરવલ્લી જીલ્લાના જોવાલાયક સ્થળો :-💥🌾 👉મોડાસા :- 15મી સદીમાં કવિ પદ્મનાભે “કાન્હડદે પ્રબંધ’માં રાજા બત્તડનું “મહુડાસુ” એવો ઉલ્લેખ કરેલ છે. પ્રાચીનકાળમાં ૨ેલ છે. “મોહડકવાસક” નામથી આ નગર જાણીતું છે. 👉સલ્તનતકાળના હજીરા અને દરગાહો આવેલી છે. ખેડા જીલ્લા ની મજાની વાતો જાણો ✨આ ઉપરાંત મોડાસા નજીક બાજકોટ ખાતે દેવરાજધામ આવેલું છે. જ્યાં દેવાયત પંડિતની સમાધિ આવેલી છે. ✨મહાદેવ ગ્રામ (બાકરોલ) :- સમગ્ર ભારતમાં દિલ્હીના રાજઘાટ સિવાયની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું એકમાત્ર સમાધિ સ્થળ જે મહાદેવ ગ્રામ ખાતે મેશ્વો અને ઝૂમ્મર નદીના સંગમસ્થાને “હાથિયા ડુંગર” પર આવેલ છે. ✨શામળાજી ઃ- પ્રાચીન નામ - ગદાધરપુરી, જે મેશ્વો નદીના કિનારે આવેલ છે. ✨ગદાધરપુરીના નામે જાણીતા આ નગરમાં વિષ્ણુની ગદાધારણ કરેલી મૂર્તિ આવેલી છે. મંદિરનું બાંધકામ ચૌલુક્યશૈલીમાં થયેલું છે. ✨ મેશ્વો અને પિંગળા નદીના સંગમસ્થાન “નાગધરા” તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ‘શ્યામલવન’આવેલું છે. ✨દેવની મોરી :- શામળાજી પાસે આવેલા દેવની મોરી ખાતે ક્ષત્રપકાળનો બૌદ્ધ સ્તૂપ ‘“ઈંટેરી સ્તૂપ’’ તથા બુદ્ધની પ્રતિમા મળી આવી છે. અમદાવાદ માં રાત્ર...
અમદાવાદમાં આવતીકાલથી આગામી શુક્રવાર સુધી અમદાવાદનું તાપમાન ૪૩ ડિગ્રીને પાર જવાની સંભાવના છે. જેના પગલે આગામી પાંચ દિવસ આગ વરસાવતી ગરમી પડી શકે છે. રાજકોટ ૪૨.૭ ડિગ્રી સાથે ગરમ રહ્યું, અમદાવાદનું તાપમાન બે દિવસમાં ચાર ડિગ્રી વધીને ૪૧.૬. આજે અમદાવાદમાં ૪૧.૬ ડિગ્રી સાથે સરેરાશ મહતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૨ ડિગ્રી નો વધારો થયો હતો. છેલ્લા બે દિવસમાં અમદાવાદનું તાપમાન ચાર ડિગ્રી જેટલું વધી ગયું છે. ગત રાત્રિના અમદાવાદમાં ૨૬ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેના પગલે રાતે પણ ગરમી અનુભવાઈ હતી. આજે રાજકોટમાં ૪૨.૭ ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી પાંચ દિવસ તાપમાનમાં ૨-૩ ડિગ્રી નો વધારો થઈ શકે છે. ૧૫ થી ૧૭ એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના અનેક સ્થળોએ તાપમાન ૪૦ થી ૪૪ વચ્ચે રહેશે. બુધવાર થી શુક્રવાર માટે બનાસકાંઠા-સાબરકાંઠા-રાજકોટ-કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાઈ છે. આ રાજ્યોને હિટવેવ ની હવામાન ખાતાએ આગાહી કરી. ઉત્તર ભારતથી લઇને મહારાષ્ટ્ર સુધી આવનારા દિવસોમાં લૂ અને ભીષણ તાપમાનનો કેર વર્...
ભાવનગરમા ગઈકાલની સરખામણીમા મહત્તમ તાપમાનમાં ૧.૦ ડિગ્રીનો વધારો થયો હતો. આજે મહત્તમ તાપમાન વધીને ૩૭.૮ ડિગ્રીએ અટક્યું હતુ. જેના કારણે બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ ગયો હતો. છે. ભાવનગરમાં અગાઉ કમોસમી વરસાદના કારણે તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલુ નિચુ રહેતા આગ ઓકતી ગરમીમા રાહત થઈ છે. કલાયમેંટ ચેન્જ ની અસરભયંકર તબાહી સર્જાઇ શકે છે ઉનાળાની શરૂઆત બાદ મે મહિનામા વાતાવરણમાં વારંવાર પલટાના કારણે તાપમાન ૪૦પ્લસ થયા બાદ ફરી ડાઉન થતા કાળઝાળ ગરમીમા અંશતઃ રાહત થઈ રહી છે. જો કે, મોડી રાત્રિ સુધી બફારાનો સામનો કરવો પડે હવામાનસુત્રો મુજબ આજે લઘુતમ તાપમાન ૨૭.૬ ડિગ્રી, ભેજ ૪૬ ટકા અને પવનની ઝડપ ૨૪ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. ગુજરાતનાં ૭ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીને પાર પહોંચતાં ગરમી વધી અમદાવાદ-સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી, તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચ્યું રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન અડધાથી ૨ ડિગ્રી જેટલું ઊંચકાયું અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે એક દિવસમાં અડધાથી બે ડિગ્રી જેટલો પારો ઉંચકાતાં ગરમીનું જોર વધ્યું છે. આજે શુક્રવારે પવન ન ફૂંકાવાના કારણે કાળઝાળ ગરમીથી લોકો તોબા...
દેશનાં અનેક વિસ્તારોમાં અંગને દઝાડે તેવી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન ખાતાએ લોકોને રાહત મળે તેવા સારા સમાચાર આપ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આ વર્ષે સામાન્ય કરતા વધારે સારો વરસાદ પડવાની સંભાવના છે. દેશભરમાં શ્રીકાર વરસાદ પડવાની આ આગાહી એ ખેતી તેમજ ઈકોનોમિક માટે આનંદનાં સમાચાર આપ્યા છે. ભારતનાં કુલ સ્વદેશી ઉત્પાદન (GDP) માં ખેતી સેક્ટરનો ૧૮ ટકા હિસ્સો છે. અર્થ સાયન્સ મંત્રાલયનાં સચિવ એમ. રવી ચંદ્ર ના જણાવ્યા મુજબ આ વર્ષે લાંબાગાળાની સરેરાશ ને ધ્યાનમાં લઈએ તો ચોમાસામાં સરેરાશ કરતા ૧૦૫ ટકા વધારે વરસાદ પડી શકે છે. આ વર્ષે અલ નિનો ની સંભાવના નથી એવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ખાતા દ્વારા આ વર્ષે ચોમાસામાં અલ નીનોની સંભાવના પણ ફગવવવા માં આવી છે. ચોમાસામાં અલ નીનોની સ્થિતિ વરસાદ અને હવામાન પર માઠી અસરો જન્માવે છે. અલ નિનો એ દરિયાની સપાટી પર વહેતા ગરમ પાણીનાં પ્રવાહો છે જે ચોમાસામાં વરસાદની સિસ્ટમ ઊભી થવામાં અવરોધો સર્જતા હોય છે. દેશમાં ચોમાસું સામાન્ય રીતે ૧ જૂનની આસપાસ કેરળથી દસ્તક આપે છે. પછી તે આગળ વધીને આખા દેશમાં વરસાદ વરસાવે છે. સપ્ટેમ્બર નાં મધ્યથી...
* જોવાલાયક સ્થળો :- છોટા ઉદેપુર જિલ્લા ના જોવાલાક સ્થળો હિંમતનગર :- જૂનું નામ : અહમદનગર -> નાસિરૂદ્દીન અહમદશાહ પહેલાએ હાથમતી નદીના કિનારે “અહમદનગર” વસાવેલું, પાછળથી ત્યાંના રાજવી કુંવર હિંમતસિંહજીના નામ પરથી “હિંમતનગર” રાખવામાં આવ્યું. → મુસ્લિમ સલ્તનતકાળમાં બંધાયેલો રાજમહેલ ઉપરાંત ઈ.સ.1522 માં બંધાયેલ “કાઝી વાવ” આવેલી છે. દાહોદ જીલ્લા ની રગીન વાતો જાણો આકોદરા ઍનિમલ હૉસ્ટેલ :-હિંમતનગર પાસે આવેલા આકોદરા ગામ ખાતે ભારતની સૌપ્રથમ એનિમલ હૉસ્ટેલ”નું ઉદ્ઘાટન 4 મે, 2011ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ઈડર :- ઈડરનાં રમકડાં વખણાય છે. → સાબરકાંઠા જિલ્લાનો ભાગ પહેલા “ઈડર સ્ટેટ’” તરીકે ઓળખાતું હતું. ઈડરમાં “ઈડરિયો ગઢ” આવેલો છે. રાવ રણમલની ‘રણમલ ચોકી’ આવેલી છે. રાવ રણમલનો ઉલ્લેખ કવિ શ્રીધરે “રણમલ છંદ’માં કર્યો છે. → આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર “રૂઠી રાણીનું માળિયું' નામનો મહેલ આવેલો છે. જેનો જીર્ણોદ્ધાર કુમારપાળે કરાવ્યો હતો. પ્રાંતિજ :- બ્રાહ્મણોની 7 કુળદેવીઓનાં મંદિર આવેલાં છે. તેમ જ ખડાયતા બ્રાહ્મણોના કુળદેવતા “કોટાયર્ક”નું મંદિર આવેલું છે. પ્રાંતિજ પાસ...
💥💥 અરવલ્લી જીલ્લાના જોવાલાયક સ્થળો :-💥🌾 👉મોડાસા :- 15મી સદીમાં કવિ પદ્મનાભે “કાન્હડદે પ્રબંધ’માં રાજા બત્તડનું “મહુડાસુ” એવો ઉલ્લેખ કરેલ છે. પ્રાચીનકાળમાં ૨ેલ છે. “મોહડકવાસક” નામથી આ નગર જાણીતું છે. 👉સલ્તનતકાળના હજીરા અને દરગાહો આવેલી છે. ખેડા જીલ્લા ની મજાની વાતો જાણો ✨આ ઉપરાંત મોડાસા નજીક બાજકોટ ખાતે દેવરાજધામ આવેલું છે. જ્યાં દેવાયત પંડિતની સમાધિ આવેલી છે. ✨મહાદેવ ગ્રામ (બાકરોલ) :- સમગ્ર ભારતમાં દિલ્હીના રાજઘાટ સિવાયની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું એકમાત્ર સમાધિ સ્થળ જે મહાદેવ ગ્રામ ખાતે મેશ્વો અને ઝૂમ્મર નદીના સંગમસ્થાને “હાથિયા ડુંગર” પર આવેલ છે. ✨શામળાજી ઃ- પ્રાચીન નામ - ગદાધરપુરી, જે મેશ્વો નદીના કિનારે આવેલ છે. ✨ગદાધરપુરીના નામે જાણીતા આ નગરમાં વિષ્ણુની ગદાધારણ કરેલી મૂર્તિ આવેલી છે. મંદિરનું બાંધકામ ચૌલુક્યશૈલીમાં થયેલું છે. ✨ મેશ્વો અને પિંગળા નદીના સંગમસ્થાન “નાગધરા” તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ‘શ્યામલવન’આવેલું છે. ✨દેવની મોરી :- શામળાજી પાસે આવેલા દેવની મોરી ખાતે ક્ષત્રપકાળનો બૌદ્ધ સ્તૂપ ‘“ઈંટેરી સ્તૂપ’’ તથા બુદ્ધની પ્રતિમા મળી આવી છે. અમદાવાદ માં રાત્ર...
ભાવનગરમા ગઈકાલની સરખામણીમા મહત્તમ તાપમાનમાં ૧.૦ ડિગ્રીનો વધારો થયો હતો. આજે મહત્તમ તાપમાન વધીને ૩૭.૮ ડિગ્રીએ અટક્યું હતુ. જેના કારણે બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ ગયો હતો. છે. ભાવનગરમાં અગાઉ કમોસમી વરસાદના કારણે તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલુ નિચુ રહેતા આગ ઓકતી ગરમીમા રાહત થઈ છે. કલાયમેંટ ચેન્જ ની અસરભયંકર તબાહી સર્જાઇ શકે છે ઉનાળાની શરૂઆત બાદ મે મહિનામા વાતાવરણમાં વારંવાર પલટાના કારણે તાપમાન ૪૦પ્લસ થયા બાદ ફરી ડાઉન થતા કાળઝાળ ગરમીમા અંશતઃ રાહત થઈ રહી છે. જો કે, મોડી રાત્રિ સુધી બફારાનો સામનો કરવો પડે હવામાનસુત્રો મુજબ આજે લઘુતમ તાપમાન ૨૭.૬ ડિગ્રી, ભેજ ૪૬ ટકા અને પવનની ઝડપ ૨૪ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. ગુજરાતનાં ૭ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીને પાર પહોંચતાં ગરમી વધી અમદાવાદ-સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી, તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચ્યું રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન અડધાથી ૨ ડિગ્રી જેટલું ઊંચકાયું અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે એક દિવસમાં અડધાથી બે ડિગ્રી જેટલો પારો ઉંચકાતાં ગરમીનું જોર વધ્યું છે. આજે શુક્રવારે પવન ન ફૂંકાવાના કારણે કાળઝાળ ગરમીથી લોકો તોબા...
0 ટિપ્પણીઓ