આપણે બધા સવારમાં ઊઠીને રોટલી તો ખાતા જોઈએ છીએ. અને રોટલી બનાવતા પણ ઘણા બધા ને આવડતી હોય છે. જયારે કોઈ મોટા પ્રસંગ કે લગ્ન જેવા સમયે રોટલી બનાવવા માટે કેટલી બધી મહેનત થતી હોય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, આ નવું મશીન આવી ગયું છે રોટલી બનાવવાનું, રોટલી બનાવવા માટે આ મશીનમાં લોટ પાણી અને તેલ નાખી દેવામાં આવે છે પછી મશીનની રોટલી બની જાય છે, આ મશીન નો ઉપયોગ જ્યારે લગ્ન કે કોઈ મોટા સંભારણા હોય ત્યારે આ મશીન ની મદદ થી રોટલી બનાવવાનું કામ ઝડપી બનાવી શકાય છે, કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો,એટીલી બનાવવાનું મશીન.
* જોવાલાયક સ્થળો :- છોટા ઉદેપુર જિલ્લા ના જોવાલાક સ્થળો હિંમતનગર :- જૂનું નામ : અહમદનગર -> નાસિરૂદ્દીન અહમદશાહ પહેલાએ હાથમતી નદીના કિનારે “અહમદનગર” વસાવેલું, પાછળથી ત્યાંના રાજવી કુંવર હિંમતસિંહજીના નામ પરથી “હિંમતનગર” રાખવામાં આવ્યું. → મુસ્લિમ સલ્તનતકાળમાં બંધાયેલો રાજમહેલ ઉપરાંત ઈ.સ.1522 માં બંધાયેલ “કાઝી વાવ” આવેલી છે. દાહોદ જીલ્લા ની રગીન વાતો જાણો આકોદરા ઍનિમલ હૉસ્ટેલ :-હિંમતનગર પાસે આવેલા આકોદરા ગામ ખાતે ભારતની સૌપ્રથમ એનિમલ હૉસ્ટેલ”નું ઉદ્ઘાટન 4 મે, 2011ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ઈડર :- ઈડરનાં રમકડાં વખણાય છે. → સાબરકાંઠા જિલ્લાનો ભાગ પહેલા “ઈડર સ્ટેટ’” તરીકે ઓળખાતું હતું. ઈડરમાં “ઈડરિયો ગઢ” આવેલો છે. રાવ રણમલની ‘રણમલ ચોકી’ આવેલી છે. રાવ રણમલનો ઉલ્લેખ કવિ શ્રીધરે “રણમલ છંદ’માં કર્યો છે. → આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર “રૂઠી રાણીનું માળિયું' નામનો મહેલ આવેલો છે. જેનો જીર્ણોદ્ધાર કુમારપાળે કરાવ્યો હતો. પ્રાંતિજ :- બ્રાહ્મણોની 7 કુળદેવીઓનાં મંદિર આવેલાં છે. તેમ જ ખડાયતા બ્રાહ્મણોના કુળદેવતા “કોટાયર્ક”નું મંદિર આવેલું છે. પ્રાંતિજ પાસ...
💥💥 અરવલ્લી જીલ્લાના જોવાલાયક સ્થળો :-💥🌾 👉મોડાસા :- 15મી સદીમાં કવિ પદ્મનાભે “કાન્હડદે પ્રબંધ’માં રાજા બત્તડનું “મહુડાસુ” એવો ઉલ્લેખ કરેલ છે. પ્રાચીનકાળમાં ૨ેલ છે. “મોહડકવાસક” નામથી આ નગર જાણીતું છે. 👉સલ્તનતકાળના હજીરા અને દરગાહો આવેલી છે. ખેડા જીલ્લા ની મજાની વાતો જાણો ✨આ ઉપરાંત મોડાસા નજીક બાજકોટ ખાતે દેવરાજધામ આવેલું છે. જ્યાં દેવાયત પંડિતની સમાધિ આવેલી છે. ✨મહાદેવ ગ્રામ (બાકરોલ) :- સમગ્ર ભારતમાં દિલ્હીના રાજઘાટ સિવાયની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું એકમાત્ર સમાધિ સ્થળ જે મહાદેવ ગ્રામ ખાતે મેશ્વો અને ઝૂમ્મર નદીના સંગમસ્થાને “હાથિયા ડુંગર” પર આવેલ છે. ✨શામળાજી ઃ- પ્રાચીન નામ - ગદાધરપુરી, જે મેશ્વો નદીના કિનારે આવેલ છે. ✨ગદાધરપુરીના નામે જાણીતા આ નગરમાં વિષ્ણુની ગદાધારણ કરેલી મૂર્તિ આવેલી છે. મંદિરનું બાંધકામ ચૌલુક્યશૈલીમાં થયેલું છે. ✨ મેશ્વો અને પિંગળા નદીના સંગમસ્થાન “નાગધરા” તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ‘શ્યામલવન’આવેલું છે. ✨દેવની મોરી :- શામળાજી પાસે આવેલા દેવની મોરી ખાતે ક્ષત્રપકાળનો બૌદ્ધ સ્તૂપ ‘“ઈંટેરી સ્તૂપ’’ તથા બુદ્ધની પ્રતિમા મળી આવી છે. અમદાવાદ માં રાત્ર...
ભાવનગરમા ગઈકાલની સરખામણીમા મહત્તમ તાપમાનમાં ૧.૦ ડિગ્રીનો વધારો થયો હતો. આજે મહત્તમ તાપમાન વધીને ૩૭.૮ ડિગ્રીએ અટક્યું હતુ. જેના કારણે બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ ગયો હતો. છે. ભાવનગરમાં અગાઉ કમોસમી વરસાદના કારણે તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલુ નિચુ રહેતા આગ ઓકતી ગરમીમા રાહત થઈ છે. કલાયમેંટ ચેન્જ ની અસરભયંકર તબાહી સર્જાઇ શકે છે ઉનાળાની શરૂઆત બાદ મે મહિનામા વાતાવરણમાં વારંવાર પલટાના કારણે તાપમાન ૪૦પ્લસ થયા બાદ ફરી ડાઉન થતા કાળઝાળ ગરમીમા અંશતઃ રાહત થઈ રહી છે. જો કે, મોડી રાત્રિ સુધી બફારાનો સામનો કરવો પડે હવામાનસુત્રો મુજબ આજે લઘુતમ તાપમાન ૨૭.૬ ડિગ્રી, ભેજ ૪૬ ટકા અને પવનની ઝડપ ૨૪ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. ગુજરાતનાં ૭ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીને પાર પહોંચતાં ગરમી વધી અમદાવાદ-સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી, તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચ્યું રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન અડધાથી ૨ ડિગ્રી જેટલું ઊંચકાયું અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે એક દિવસમાં અડધાથી બે ડિગ્રી જેટલો પારો ઉંચકાતાં ગરમીનું જોર વધ્યું છે. આજે શુક્રવારે પવન ન ફૂંકાવાના કારણે કાળઝાળ ગરમીથી લોકો તોબા...
રાજ્યભરમાં ૩૦ થી ૫૦ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાશે, માવઠાને પગલે યલો જાહેર કરાયું.રાજ્યમાં સોમવારથી કમોસમી વરસાદની આગાહી, ૧૨ જિલ્લામાં કરાં પડી શકે છે. આગામી ૫ દિવસમાં કરાં, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે મોટા રાહતના સમાચાર હવામાન વિભાગ તરફથી આવ્યા છે. હવામાન વિભાગે રાજયના અનેક જીલ્લાઓમાં આગામી ૫ દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. તા. ૫-૬ મેના રોજ વીજળીના કડાકા-ભડાકા સાથે માવઠું અને પવન ફૂંકાશે તો ૮ મેથી લઈને ૧૦ મે સુધીમાં કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. તા. ૫-૬ મેના રોજ વીજળીના ગડગડાટ સાથે કમોસમી માવઠું અને પવન ફૂંકાશે. આ સાથે રાજ્યના ૧૨ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. રાજયમાં એકાએક વાતાવરણમાં પલટા પાછળનુ કારણ હવાનું ચક્રવાત છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પરનું હવાનું ચક્રવાત દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી ૦.૯ કિ.મી. ઉપર છે. જેની અસ...
* જોવાલાયક સ્થળો :- છોટા ઉદેપુર જિલ્લા ના જોવાલાક સ્થળો હિંમતનગર :- જૂનું નામ : અહમદનગર -> નાસિરૂદ્દીન અહમદશાહ પહેલાએ હાથમતી નદીના કિનારે “અહમદનગર” વસાવેલું, પાછળથી ત્યાંના રાજવી કુંવર હિંમતસિંહજીના નામ પરથી “હિંમતનગર” રાખવામાં આવ્યું. → મુસ્લિમ સલ્તનતકાળમાં બંધાયેલો રાજમહેલ ઉપરાંત ઈ.સ.1522 માં બંધાયેલ “કાઝી વાવ” આવેલી છે. દાહોદ જીલ્લા ની રગીન વાતો જાણો આકોદરા ઍનિમલ હૉસ્ટેલ :-હિંમતનગર પાસે આવેલા આકોદરા ગામ ખાતે ભારતની સૌપ્રથમ એનિમલ હૉસ્ટેલ”નું ઉદ્ઘાટન 4 મે, 2011ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ઈડર :- ઈડરનાં રમકડાં વખણાય છે. → સાબરકાંઠા જિલ્લાનો ભાગ પહેલા “ઈડર સ્ટેટ’” તરીકે ઓળખાતું હતું. ઈડરમાં “ઈડરિયો ગઢ” આવેલો છે. રાવ રણમલની ‘રણમલ ચોકી’ આવેલી છે. રાવ રણમલનો ઉલ્લેખ કવિ શ્રીધરે “રણમલ છંદ’માં કર્યો છે. → આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર “રૂઠી રાણીનું માળિયું' નામનો મહેલ આવેલો છે. જેનો જીર્ણોદ્ધાર કુમારપાળે કરાવ્યો હતો. પ્રાંતિજ :- બ્રાહ્મણોની 7 કુળદેવીઓનાં મંદિર આવેલાં છે. તેમ જ ખડાયતા બ્રાહ્મણોના કુળદેવતા “કોટાયર્ક”નું મંદિર આવેલું છે. પ્રાંતિજ પાસ...
મહુવા તાલુકાના દયાળ ગામે દરિયા કિનારે આવેલું પ્રાચીન મહાદેવનું નું મંદિર આવેલુ છે. અહી મહાદેવ ના મંદિર ના પાશળ ના ભાગ મા દરિયા ની અદર એક મોટી ગુફા આવેલી છે,અહી ગુફાની અંદર પાસ પાડવો દ્વારા મહાદેવ ની સ્થાપના કરવામાં આવેલી છે, રત્નેશ્વર મહાદેવ અમરનાથની ગુફાના દર્શન કરાવે છે. ૬૫ ફૂટ લંબાઈ અને ૧૮ ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતી આ ગુફામાં રત્નેશ્વર મહાદેવની સ્થાપના નિષ્કલંક મહાદેવ ના સ્થાપના સમયની પુરાતન માનવામાં આવે છે. જેથી પ્રાચીન પુરાણાં માં રત્નેશ્વર મહાદેવજી પ્રત્યે શિવ ભક્તો ની શ્રધ્ધા દરિયાના પાણી જેટલી અખૂટ છે. પ્રોજેક્ટ ની માહીતી માટે અમારી સાઈટ પર જાવ મહુવાના દયાળ ગામે શિલ્પકારે જાણે પોતાના મોજારૂપી હાથ વડે કંડારીને બનાવ્યું હોય તેવી કુદરતી અલૌકિક ગુફા માં આવેલું રત્નેશ્વર મહાદેવજીનું મંદિર પ્રાચીન મંદિરોમાં સમાવિષ્ટ થાય છે. દરિયાની ભરતી સમયે સમુદ્ર પોતે જાન્ને મહાદેવજીના ચરણોને પંપાળવા આવતો હોય તેમ દિવસમાં બે વખત રત્નેશ્વર મહાદેવનો જળાભ...
💥💥 અરવલ્લી જીલ્લાના જોવાલાયક સ્થળો :-💥🌾 👉મોડાસા :- 15મી સદીમાં કવિ પદ્મનાભે “કાન્હડદે પ્રબંધ’માં રાજા બત્તડનું “મહુડાસુ” એવો ઉલ્લેખ કરેલ છે. પ્રાચીનકાળમાં ૨ેલ છે. “મોહડકવાસક” નામથી આ નગર જાણીતું છે. 👉સલ્તનતકાળના હજીરા અને દરગાહો આવેલી છે. ખેડા જીલ્લા ની મજાની વાતો જાણો ✨આ ઉપરાંત મોડાસા નજીક બાજકોટ ખાતે દેવરાજધામ આવેલું છે. જ્યાં દેવાયત પંડિતની સમાધિ આવેલી છે. ✨મહાદેવ ગ્રામ (બાકરોલ) :- સમગ્ર ભારતમાં દિલ્હીના રાજઘાટ સિવાયની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું એકમાત્ર સમાધિ સ્થળ જે મહાદેવ ગ્રામ ખાતે મેશ્વો અને ઝૂમ્મર નદીના સંગમસ્થાને “હાથિયા ડુંગર” પર આવેલ છે. ✨શામળાજી ઃ- પ્રાચીન નામ - ગદાધરપુરી, જે મેશ્વો નદીના કિનારે આવેલ છે. ✨ગદાધરપુરીના નામે જાણીતા આ નગરમાં વિષ્ણુની ગદાધારણ કરેલી મૂર્તિ આવેલી છે. મંદિરનું બાંધકામ ચૌલુક્યશૈલીમાં થયેલું છે. ✨ મેશ્વો અને પિંગળા નદીના સંગમસ્થાન “નાગધરા” તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ‘શ્યામલવન’આવેલું છે. ✨દેવની મોરી :- શામળાજી પાસે આવેલા દેવની મોરી ખાતે ક્ષત્રપકાળનો બૌદ્ધ સ્તૂપ ‘“ઈંટેરી સ્તૂપ’’ તથા બુદ્ધની પ્રતિમા મળી આવી છે. અમદાવાદ માં રાત્ર...
કચ્છ જીલ્લો ભારત ના પશ્ચિમ ભાગમાં આવેલો છે,ગુજરાત રાજ્ય નો સૌથી મોટો જિલ્લો કચ્છ છે, કચ્છ જિલ્લા નું મુખ્ય મથક ભુજ છે, કચ્છ જિલ્લા માં મુખ્યત્વે રણ વિસ્તાર આવેલો છે, કચ્છ જિલ્લામાં જોવાલાયક સ્થળો વિસ્તાર થી નીચે મુજબ છે, ભૂજ : - ભૂજ ભૂજિયા ડુંગરની તળેટીમાં વસેલું છે. ડુંગર પર ભુજંગ નાગનું મંદિર છે. જૂના શહેરની ફરતે ભૂજિયો કિલ્લો આવેલો છે. આ ઉપરાંત ભૂજમાં દેસલસર અને હમીરસર તળાવ, રાજ્યનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ એવું કચ્છ મ્યુઝિયમ, ભારતીય સંસ્કૃતિદર્શન (લોકકલા સંગ્રહ), પ્રાગમહેલ, આનંદકુંજ, અણગોરગઢ શિવમંદિર, શરદબાગ પૅલેસ, મુહમ્મદ પન્ના મસ્જિદ વગેરે જોવાલાયક છે. રામસંગ માલમે પરદેશથી કાચવિદ્યા શીખી બંધાવેલો કલાત્મક આયનામહેલ,ઈ.સ.1803 થી 1813 દરમિયાન કચ્છના જમાદાર ફતેહ મુહમ્મદ આરબનો હજીરો, મહારાવ લખપતસિહજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ જોવાલાયક છે. ધોળાવીરાઃ - ધોળાવીરા કચ્છમાં ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવે છે. ધોળાવીરામાંથી ઈ.સ.1960 માં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા. ત્યારબાદ ઈ.સ.1991 માં ડૉ. બિસ્ટના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ થતાં જાણવા મળ્યું કે ધોળાવીરા એ સિંધુ સંસ્કૃતિનું અગત્યનું કેંદ...
* જોવાલાયક સ્થળો :- છોટા ઉદેપુર જિલ્લા ના જોવાલાક સ્થળો હિંમતનગર :- જૂનું નામ : અહમદનગર -> નાસિરૂદ્દીન અહમદશાહ પહેલાએ હાથમતી નદીના કિનારે “અહમદનગર” વસાવેલું, પાછળથી ત્યાંના રાજવી કુંવર હિંમતસિંહજીના નામ પરથી “હિંમતનગર” રાખવામાં આવ્યું. → મુસ્લિમ સલ્તનતકાળમાં બંધાયેલો રાજમહેલ ઉપરાંત ઈ.સ.1522 માં બંધાયેલ “કાઝી વાવ” આવેલી છે. દાહોદ જીલ્લા ની રગીન વાતો જાણો આકોદરા ઍનિમલ હૉસ્ટેલ :-હિંમતનગર પાસે આવેલા આકોદરા ગામ ખાતે ભારતની સૌપ્રથમ એનિમલ હૉસ્ટેલ”નું ઉદ્ઘાટન 4 મે, 2011ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ઈડર :- ઈડરનાં રમકડાં વખણાય છે. → સાબરકાંઠા જિલ્લાનો ભાગ પહેલા “ઈડર સ્ટેટ’” તરીકે ઓળખાતું હતું. ઈડરમાં “ઈડરિયો ગઢ” આવેલો છે. રાવ રણમલની ‘રણમલ ચોકી’ આવેલી છે. રાવ રણમલનો ઉલ્લેખ કવિ શ્રીધરે “રણમલ છંદ’માં કર્યો છે. → આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર “રૂઠી રાણીનું માળિયું' નામનો મહેલ આવેલો છે. જેનો જીર્ણોદ્ધાર કુમારપાળે કરાવ્યો હતો. પ્રાંતિજ :- બ્રાહ્મણોની 7 કુળદેવીઓનાં મંદિર આવેલાં છે. તેમ જ ખડાયતા બ્રાહ્મણોના કુળદેવતા “કોટાયર્ક”નું મંદિર આવેલું છે. પ્રાંતિજ પાસ...
💥💥 અરવલ્લી જીલ્લાના જોવાલાયક સ્થળો :-💥🌾 👉મોડાસા :- 15મી સદીમાં કવિ પદ્મનાભે “કાન્હડદે પ્રબંધ’માં રાજા બત્તડનું “મહુડાસુ” એવો ઉલ્લેખ કરેલ છે. પ્રાચીનકાળમાં ૨ેલ છે. “મોહડકવાસક” નામથી આ નગર જાણીતું છે. 👉સલ્તનતકાળના હજીરા અને દરગાહો આવેલી છે. ખેડા જીલ્લા ની મજાની વાતો જાણો ✨આ ઉપરાંત મોડાસા નજીક બાજકોટ ખાતે દેવરાજધામ આવેલું છે. જ્યાં દેવાયત પંડિતની સમાધિ આવેલી છે. ✨મહાદેવ ગ્રામ (બાકરોલ) :- સમગ્ર ભારતમાં દિલ્હીના રાજઘાટ સિવાયની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું એકમાત્ર સમાધિ સ્થળ જે મહાદેવ ગ્રામ ખાતે મેશ્વો અને ઝૂમ્મર નદીના સંગમસ્થાને “હાથિયા ડુંગર” પર આવેલ છે. ✨શામળાજી ઃ- પ્રાચીન નામ - ગદાધરપુરી, જે મેશ્વો નદીના કિનારે આવેલ છે. ✨ગદાધરપુરીના નામે જાણીતા આ નગરમાં વિષ્ણુની ગદાધારણ કરેલી મૂર્તિ આવેલી છે. મંદિરનું બાંધકામ ચૌલુક્યશૈલીમાં થયેલું છે. ✨ મેશ્વો અને પિંગળા નદીના સંગમસ્થાન “નાગધરા” તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ‘શ્યામલવન’આવેલું છે. ✨દેવની મોરી :- શામળાજી પાસે આવેલા દેવની મોરી ખાતે ક્ષત્રપકાળનો બૌદ્ધ સ્તૂપ ‘“ઈંટેરી સ્તૂપ’’ તથા બુદ્ધની પ્રતિમા મળી આવી છે. અમદાવાદ માં રાત્ર...
ભાવનગરમા ગઈકાલની સરખામણીમા મહત્તમ તાપમાનમાં ૧.૦ ડિગ્રીનો વધારો થયો હતો. આજે મહત્તમ તાપમાન વધીને ૩૭.૮ ડિગ્રીએ અટક્યું હતુ. જેના કારણે બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ ગયો હતો. છે. ભાવનગરમાં અગાઉ કમોસમી વરસાદના કારણે તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલુ નિચુ રહેતા આગ ઓકતી ગરમીમા રાહત થઈ છે. કલાયમેંટ ચેન્જ ની અસરભયંકર તબાહી સર્જાઇ શકે છે ઉનાળાની શરૂઆત બાદ મે મહિનામા વાતાવરણમાં વારંવાર પલટાના કારણે તાપમાન ૪૦પ્લસ થયા બાદ ફરી ડાઉન થતા કાળઝાળ ગરમીમા અંશતઃ રાહત થઈ રહી છે. જો કે, મોડી રાત્રિ સુધી બફારાનો સામનો કરવો પડે હવામાનસુત્રો મુજબ આજે લઘુતમ તાપમાન ૨૭.૬ ડિગ્રી, ભેજ ૪૬ ટકા અને પવનની ઝડપ ૨૪ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. ગુજરાતનાં ૭ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીને પાર પહોંચતાં ગરમી વધી અમદાવાદ-સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી, તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચ્યું રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન અડધાથી ૨ ડિગ્રી જેટલું ઊંચકાયું અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે એક દિવસમાં અડધાથી બે ડિગ્રી જેટલો પારો ઉંચકાતાં ગરમીનું જોર વધ્યું છે. આજે શુક્રવારે પવન ન ફૂંકાવાના કારણે કાળઝાળ ગરમીથી લોકો તોબા...
0 ટિપ્પણીઓ