11 નવેમ્બર 2014, ના રોજ આરંભ થયો હતો.
માનવ સંશોધન વિકાસ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ છે.
શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા આ યોજના નો આરંભ કરવામાં આવ્યું છે
આ યોજના નો લાભ વાર્ષિક₹ 6 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારના વિકલાંગ બાળક ને મળશે.જેમાં તેને ટેકનોલોજી શિક્ષણ માં દર વર્ષે વધુ માં વધુ ₹30 હજાર અને ₹2000,10 મહિના સુધી પ્રતિ માસ મળશે.
0 ટિપ્પણીઓ