રિયાણા કૈથનું આવેલું આ મંદિર ભગવાન કૃષ્ણે બનાવડાવ્યું હતું અને અહીં અગિયાર (ગ્યારહ) રુદ્રની સ્થાપના કરી હતી. આથી આ મંદિર શ્રી અગિયાર રુદ્રી દેવની ઓળખાય છે. ભારતનું આ પાટિયું છે, જ્યાં એક જ જગ અગિયાર રૂદ્ર બિરાજમાન છે.



કહેવાય છે કે કુરુક્ષેત્રનામાં કૌરવો અને પાંડવોના પક્ષો અક્ષરો સૈનિકો મૃત્યુ પામેલા હતા. જ્યારે યુદ્ધનો અંત આવ્યો ત્યારે આ સૈનિક આત્માની શાંતિ અને મુક્તિ માટે ભગવાન કૃષ્ણે આ મંદિરની અહીં અગિયાર 6 પવિત્ર યાત્રા રુદ્રની પણ સ્થાપના કરી તે સાથે પાંડવોને પરિવારના સભ્યોના પાપમાંથી મુક્ત અપરણ માટે પણ ભગવાન કૃષ્ણે આ મંદિરમાં તેમની પૂજા પવિત્રાવી. તદુપરાંત, શ્રી કૃષ્ણે અહીં નવ કુંડની પણ સ્થાપના કરી હતી.


જો કે સૈકાં જૂનાં આ ટેમ્પરનું ક્રેનર પુનઃનિર્માણ થયું હોવા છતાં શ્રી કૃષ્ણે બનાવડાવદ્દીન બનાવ્યું છે અને સ્થાપિત અગયર રુદ્ર આજે યથાવત્ છે. મંદિરમાં સ્થાપિત આ રૂદ્રો વિલોહિત, શાસ્તા, કપાલી, પિંગલ, અજપાદ, અહિબરુખ્ય, પણમ, વિરુપાક્ષ, ચંડ, ભવ અને શંભુ છે. લગભગ ચાર એકરમાં પથરાઈ આ મંદિરના પ્રીંગણમાં રામ દરબાર, માતા દુર્ગા, વંશોદેવી, રાધા-કૃષ્ણ, મહાકાળી માતાજી અને નવગ્રહ મંદિર પણ છે.


અહીં એક પ્રાચીન લોકો પણ છે, જ્યાં ભાવિક ભક્તો વિવિધ લોકો ભગવાન શિવના પ્રદર્શન કરે છે. મંદિરમાં ભગવાન શિવની એક પ્રતિમા છે અને રથમાં અર્જુન ગીતોપદેશ આપી રહેલા ભગવાન શ્રીકૃષ્ણનું ભીંતચિત્ર પણ જોવા મળે છે. કૈથલની સ્થાપના પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિરે કરાવી હતી. મૂળ તો કૈથલનું નામ કપિસ્થલા હતું જે પછીથી અપભ્રંશ થઈને કૈથલ બન્યું. અગિયાર રુદ્રોની ઉત્પત્તિ કાશીમાં થઇ હતી. ઋષિ કશ્યપે વરદાન માગતાં ભગવાન શિવે અગિયાર રુદ્રો રૂપે સુરભિ ગાયના પેટે જન્મ લીધો હતો. કાશીમાં અગિયાર રુદ્રોની ઉત્પત્તિ પછી શ્રી કૃષ્ણે કૈથલમાં આ અગિયાર રુદ્રોની સ્થાપના કરી હોવાથી કૈથલને 'નાની કાશી' તરીકે પણ ઓળખવામાં આવે છે.


કેવી રીતે કરશો?


કૈથલનું નજીકનું સ્થાન 120 કિ.ના અંતરે છે. તે 19 સાથે દિલ્હીના ઇન્ટરનેશનલ3 અહીંથી લગભગ 190.ભી. દૂર છે.


# કૈથલનું સ્ટેશન સ્ટેશન ટેલિથી માત્ર એક કિ.મી. અંતરે છે. અહીંથી લગભગ તમામ મુખ્ય શહેરો માટે ટ્રેનો આવે છે.


• બસમાર્ગે પણ કૈથલ હરિયાણા અને તમામ મુખ્ય મહાનગરો સાથે જોઈતું છે.


અહીં મહાશિવ અને શ્રવણ સંપૂર્ણ ગણાય છે. આ દરમિયાન દેશભરમાંથી કલેક્ટરો ભગવાન શિવના અગિયાર રુદ્ર રૂપના પ્રદર્શન કરે છે. પ્રાચીન માન્યતા પદ્ધતિ અહીં અગિયાર રુદ્રોનો અલગથી અભિપ્રાય પણ થાય છે.